Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુધીના પુદ્ગલાનું ગ્રહણ થાય છે. એ કમ આત્મા દ્વારા રોકાયેલા આકાશના સમસ્ત પ્રદેશમાં સ્થિત થાય છે. એને જ જીવ ગ્રહણ કરે છે. તથા એ ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યંત જીવ ચારે દિશાએથી, ચાર વિદિશાએથી, અને ઉર્ધ્વ તથા અધઃથી કર્મ પુદ્ગલાને ગ્રહણ કરતા રહે છે. આ પુદ્ગલામાં જ્ઞાનાવરણીય આદિરૂપથી પરિણમન થવા યાગ્ય કર્મ પુદ્દગલ રહે છે. અર્થાત્ જે કાણુ વગણુાએને એ જીવ ગ્રહણ કરે છે એને એ જીવ અધ્યવસાય વિશેષથી જુદા જુદા જ્ઞાનાવરણીય આદિ રૂપમાં પરિણમાવી દે છે. આ ગ્રહિત કર્માં પુદ્ગલ આત્માના સઘળા પ્રદેશેાની સાથે જ મધને પ્રાપ્ત થાય છે. એવું નથી કે, ઘેાડા આત્માના પ્રદેશેાની સાથે સંબંધને પ્રાપ્ત થાય અને થેાડાની સાથે ન થાય. અડધાવાથી તેમાં ભાવાના અનુસાર પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ તથા અનુભાગ અધરૂપથી પ્રકારતા આવી જાય છે. ॥ ૧૮ ૫
હવે કાળથી કમ પરમાણુએ વિષે કહે છે ઉદ્દિ ” ઈત્યાદિ ધ આ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાનકોડી સાગરોપમ પ્રમાણુ ડાય છે. તથા જઘન્ય સ્થિતિ અંતરમુહૂતની છે. ॥ ૧૯ ॥
આ સ્થિતિ કયા કયા કમની થાય છે તે કહે છે—આવનિગ્ન'' ઈત્યાદિ | અન્વયાથ-દૂનવિયોતિ બન્નેનું બાવળિગાળ-બાવળોચયો: જ્ઞાનાવરણીય, દશ નાવરણીય, વૈળિા–વેનીય વેદનીય તથા અન્તરાય-અન્તરાયં અંતરાય મંમિ-મળિ આ ચાર કર્મોની એટલી ઉિર્દૂ-સ્થિતિઃ સ્થિતિ હોય છે, અર્થાત્ આ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કાડાકેાડી સાગરની તથા જઘન્ય સ્થિતિ અન્તરમુહૂર્તની નિયાાિ-ચાહ્યાતા કહી છે, વેદનીય કમથી અહી ફકત અસાતા વેદનીય કર્મની જ આટલી સ્થિતિ જાણવી જોઈએ. કેમ કે, એ સ્થિતિમાં જ એ કર્મની અન્ય જ્ઞાનાવરણુ અદિ કર્મીની સાથે સમાનતા એસે છે. તથા પ્રજ્ઞાપના સૂત્રના ત્રેવીસમાં પદમાં પણ ભગવાને આવું જ કહ્યુ છે. તથા અહીયા જઘન્ય પદથી વેદનીય સ્થિતિ વિવક્ષિત નથી. કેમ કે, પ્રજ્ઞાપના સૂત્રના ત્રેવીસમાં પદમાં સાતા વેદનીયની જધન્ય સ્થિતિ ખાર મુહૂર્તની કહેલ છે તથા અસાતા વેદનીયની તે જઘન્ય સ્થિતિ સાગરોપમના સાત ભાગેામાંથી ત્રણ ભાગ પ્રમાણે જાણવી જોઈએ, તેા એ ત્રણ ભાગ પણુ પલ્યાપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સમજવું જોઇએ. અર્થાત્ અસાતા વૈશ્વનીયની જઘન્ય સ્થિતિ પલ્યેાપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગેામાના ત્રણ ભાગ પરિમિત હોય છે. ॥ ૨૦ ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૨૦