Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તિસ્પર્શ અથવા નવનીત-નવનીત માખણને સ્પર્શ, તથા સિપીણકુસુમાશિરીષ કુસુમનામ્ શિરીષ પુષ્યને સ્પર્શ થાય છે પ્રોવિઘiતાળો ગોf સારTUTએનાથી પણ અનંતગણે સુંવાળો સ્પર્શ તિદ્દવિ પથક્વેતા તિામણિ પ્રશાફના મવતિત્રણ પ્રશસ્ત તેજ, પદ, શુકલેશ્યાઓને હોય છેલ્લા
હવે સૂત્રકાર છઠા પરિણામદ્વારને કહે છે-“તિવિદ્દો” ઈત્યાદિ!
અન્વયાર્થ-જેતા–સ્ટેફની છ લેશ્યાઓની વચ્ચેના પ્રત્યેક વેશ્યાનું પરિણામ સિવિહો હોદ્દે-ત્રિવિધોવા મવતિ જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારનું હોય છે અથવા નવવિહો હોર્નવવિધ મવતિ નવ પ્રકારનું હોય છે. એ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદમાં પણ પિતા પોતાના સ્થાનમાં તરતમતાનો જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે એ જઘન્ય આદિ પ્રત્યેક પણ પોતપોતાનામાં જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ ભેટવાળા બની જાય છે. આ પ્રમાણે એ નવ ભેદ થઈ જાય છે. સત્તાવીસફવિદે શરીગોવા-સપ્તવિંશતિવિધઃ રિવિધ વા નવને ત્રણથી ગુણતાં સત્યાવીસ અને સત્યાવીસને ત્રણથી ગુણતાં એકયાસી ડુતો તેવા વા-દિરતે ત્રિવાાિદા એકયાસીને ત્રણથી ગુણતાં બસોને તેંતાલીસ ભેદ લેશ્યાઓના પરિણામની થઈ જાય છે. આ પ્રમાણે કૃષ્ણ આદિ છે વેશ્યાઓના સઘળા પરિણામની સંકલન કરવાથી એક હજાર ચાર અઠાવન પરીણામ બને છે. ૨૦
લક્ષણદ્વાર કા નિરૂપણ
હવે સરકાર લક્ષણ દ્વાર કહે છે. જેમાં પ્રથમ કૃષ્ણલેશ્યાનું લક્ષણ કહે છે-“વંચાવવ” ઈત્યાદિ !
અન્વયાર્થ–જે આત્મા પંજારવMમત્તો-વંશાસ્ત્રવ પ્રાણાતિપાત આદિ પાંચ આસમાં પ્રમત્ત હોય, તિહિં માત્તો-ત્રિમિઃ ગગુપ્તઃ મને ગુપ્તિ, વચનપ્તિ અને કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિથી જે અગુપ્ત હોય, અર્થાત્ એ ત્રણ ગુપ્તિથી રહિત હોય છ૩ વિરો- હું વિરતઃ ષકાયના જીની રક્ષાથી જે અવિરત હોય, તિબ્બામrgબળો-તત્રામરતઃ તીવ્ર આરંભ-ઉત્કૃષ્ટ સાવધ વ્યાપારમાં તત્પર હોય, પુલો-સુદ બીજાઓના હિતના અભિલાષી ન હય, સિગો-સાત્તિ વગર વિચાર્યું જ દરેક કામમાં પ્રવૃત્તિ કરવાવાળા હોય ૨૧
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૨ ૭