Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વ” ઇત્યાદિ ! ૨ પ્રાણી અમનગરૂપ આદિ વિષયક ભાવમાં તીવ્ર દ્વેષ ધારણ કરે છે તે એ ક્ષણમાં પણ પિતાના જ દુર્દીત દોષના કારણે દુઃખને પાત્ર બને છે. એના દુઃખી થવામાં એ ભાવને કેઈ અપરાધ નથી. ૯૦
piારો” ઈત્યાદિ !
જે મનુષ્ય મનોજ્ઞભાવમાં એકાન્તતઃ રક્ત બની જાય છે કે બાળ જીવ છે. અને તે અમનેશ ભાવમાં પ્રદૈષ કરે છે. આજ કારણથી એ દુઃખ ભગવે છે. જે આ પ્રમાણે કરતા નથી તે વિરકત આત્મા મુનિ છે. અને એ આ દુખેથી લિપ્ત થતા નથી. ૧૯૧૫
રાગ જ હિંસાદિ આસવને હેતુ છે. આથી હિંસાદિને લઈને રાગ જ દુઃખનું કારણ હોય છે તેને કહે છે. “માવાણુ” ઈત્યાદિ!
- સંકિલષ્ટ પરિણામી જીવ રૂપાદિ વિષયક અભિપ્રાયને વશવત થઈને પિતાના ભાવને જ સિદ્ધ કરવાનું જ સર્વ પ્રથમ કર્તવ્ય માને છે. આ અવસ્થામાં તેને હેય અને ઉપાદેય ભાનો જરા સરખેએ વિવેક રહેતો નથી. આથી એ બાલ જીવ રૂપાદિ વિષયક સ્મરણને અનુકૂળ અભિકાંક્ષાના વશવર્તી બનીને અનેક ત્રસ અને સ્થાવર ની હિંસા કરે છે તથા વિવિધ પ્રકારના ઉપા દ્વારા કેટલાક એને એ પરિતાપિત કરે છે. અને કેટલાક જીવને પીડિત કરે છે. પ૨ા
માંગુઈત્યાદિ !
ભાવમાં જીવન અનુરાગ હોવાથી તે એમાં મૂછત્મક પરિગ્રહથી ઝકડાઈ જાય છે. અને એજ કારણે તે એના ઉત્પાદનમાં, રક્ષણમાં અને તેના ઉપગમાં સુખી બની શકતું નથી. આ પ્રમાણે ઉપગ કાળમાં યથાવત્ત પ્રાપ્તિ ન થવાથી તે સુખી થઈ શકતું નથી. અલ્લા
“મા” ઈત્યાદિ!
ભાવમાં અતૃપ્ત પ્રાણી એ પરિગ્રહરૂપ ભાવમાં અત્યંત આસકત બનીને પિતાના અસંતેષરૂપી દેષથી દખિત થયા કરે છે અને લેભથી મલિન ચિત્તવાળ બનીને પારકાની અદત્ત વસ્તુને પિતાના અભિપ્રાયની સિદ્ધિના નિમિત્ત ઘણે ભાગે ગ્રહણ કરી લે છે. પ૯૪
તષ્ણમિક્સ ઈત્યાદિ!
અન્વયાર્થભાવે રિસાદે તિત્ત-માવે મિથે અસહ્ય ભાવ વિષયક પરિગ્રહમાં અતૃપ્ત અથવા તે તામિમ્મતત્ત-વૃconfમમૂતા તૃષ્ણાથી અભિભૂત પ્રાણી સત્તાળિો–કારિખઃ અદત્તને ગ્રહણ કરનાર હોય છે અને તેના लोभ दोसा-लोभ दोषात् हलिषयी माया मुसंवइ-माया मृषा वर्धते भायायुक्त
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪