Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અસત્ય ભાષણ અધિક અને છે. તત્ત્વવિ દુલા તે નવિમુક્તત્રાહિ દુઃલાન્ ૧૬ વિમુખ્યને મૃષાભાષણ કરનાર એ જીવ દુઃખથી શકતા નથી. પ્રા
છુટકારો મેળવી
“ મોચરસ ” ઇત્યાદિ.
મૃષાભાષણ કરતાં પહેલાં કે તેની પછીથી અથવા તા એ ખેલવા સમયે દુઃખી એ જીવ ખરામ ભાવના ધરાવનાર બની રહે છે. આ પ્રમાણે અદ્યત્તને ગ્રહણ કરનાર તે ભાવિષયમાં અતૃપ્ત થઈને તથા નિઃસહાય થઈ ને દુઃખીત જ બની જાય છે. ૫૯૬॥
64
માવાળુરત્તલ ’’ઈત્યાદિ !
આ પ્રમાણે ભાવમાં અનુરક્ત પુરૂષને કોઇપણ સમય ચૈડું પણ સુખ કઇ રીતે મળી શકે, એ ભાવના અનુરાગમાં તથા ઉપલેાગમાં પણ જ્યારે ફ્લેશ અને દુ:ખ થાય છે ત્યારે જીવ એના નિમિત્ત દુઃખ શા માટે ઉઠાવતા હશે ? ।।
આ રીતે ભાવિષયક રાગને અનના હેતુ કહી મતાન્યેા હવે દ્વેષ પણુ અન ના હેતુ હાય છે, એને કહે છે.—“ મેવ’ ઈત્યાદિ.
મામ્નિ-માવે અનિષ્ઠ પદાર્થીના સ્મરણુરૂપ ભાવમાં અર્થાત “ અનિષ્ટ વસ્તુના વિચાગ થઈ જાય” આ પ્રકારના વિચારમાં પોસ નો—ત્રદ્વેષ ત મદ્વેષને પ્રાપ્ત બનેલા જીવ મેય—વમેવ આ પ્રમાણે ટુરીોપરંપરાઓ-ટુઃણીયજ ઃ દુઃખાની પરંપરાને વેક્ ઐતિ પ્રાપ્ત કરે છે. તથા યુદ્ધવિત્તો ચૐ મ चिणा तस्स विवागे पुणो दुहं होइ - प्रद्विष्टचित्तः यत् कर्म चिनोति तस्य विपाके પુન: દુઃËમતિ પ્રદ્વિષ્ટ ચિત્તવાળા થઈને એ જીવ જે જે કર્મના અધ કરે છે એ કર્મીના વિપાક સમયમાં તે ફ્રીથી દુઃખી થાય છે. પ્રા
ભાવ વિષયક રાગ દ્વેષને ન હટાવવાના દોષને કહી બતાવ્યા, હવે તે વિષયના રાગદ્વેષને હટાવવાના ગુણને કહે છે-“ માવે” ઈત્યાદિ !
ઈષ્ટ તેમજ અનિષ્ટ પદાર્થના મરણુરૂપ ભાવમાં અથવા મનેાજ્ઞ તેમજ અમનાજ્ઞ વસ્તુ વિષય કરવાવાળા ભાવમાં રાગ દ્વેષ રહિત બનેલ પ્રાણી શાક રહિત ાય છે. આવા જીવ સંસારની વચમાં રહેવા છતાં પણ આ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૦૧