Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દુઃખ પરંપરાથી જળમાં રહેલ કમળ પત્રની માફક અલિપ્ત જ રહે છે. છેલ્લા
એજ અર્થથી ફરીથી સંક્ષેપથી કહે છે.—“વિંચના” ઈત્યાદિ !
અન્વયાર્થ–ણવં-gવ આ રીતે પૂર્વોક્ત પ્રકારથી ફંફિચર્ચા-ન્દિરાઃ ચક્ષુરાદિ ઇન્દ્રિયના વિષય, રૂપાદિક તથા મનને વિષય સ્મરણાદિ પદાર્થ, ભાવ-નાળિો-જિળઃ રાગદ્વેષ સંપન્ન મજુરસ-મનુના મનુષ્યને સુરત – કુત્તા હેતવો શારીરિક અને માનસિક દુઃખના કારણરૂપ બને છે. પરંતુ વીચારત-ચીતરર જે એનામાં વીતરાગ હોય છે, અર્થાત્ આવા વિષયમાં જેને રાગ અને દ્વેષ નથી એમને તે જે-તે રિંગ એ ચક્ષુ આદિ ઈન્ડિયાના વિષય તેમજ મનનું સ્મરણ આદિરૂપભાવ ચારૂ-તાવિત કઈ પણ સંજોગોમાં થોનિ-સ્તો જરા સરખે પણ વિનિશ્ચિત્ત શારીરિક અને માનસિક
રિ-ટુર્ઘ ર નિત દુઃખ ઉત્પન્ન કરી શકતું નથી. - ભાવાર્થ-જે મનુષ્ય ઈદ્રિયોના વિષયોમાં અને મનના સંક૯૫વિકલ્પ રૂપ ભાવમાં રાગદ્વેષ કર્યા કરે છે તે જ સદા દુઃખી રહ્યા કરે છે. પરંતુ જે વીતરાગ છે તે, આ વિષયે દ્વારા કેઈ પણ સમયે કિચિત માત્ર પણ દુઃખ પામતા નથી. આજ રીતે રાગી દુઃખી થાય છે. અને વીતરાગી દુઃખી થતા નથી. એ વાત આ ગાથા દ્વારા સૂત્રકારે બતાવેલ છે. ૧૦૦
કામગ રૂપે કારણે વિદ્યમાન હોવાથી રાગદ્વેષ રૂપ કાર્ય અવશ્ય ઉપસ્થિત થાય જ છે. આ કારણે કઈ પણ વીતરાગ ન થઈ શકે તે પછી દુઃખને
કામભોગ કે સ્વરૂપ કા નિરૂપણ
નાશ કઈ રીતે થઈ શકે? આવી આશંકાનું નિવારણ કરવા માટે કહે છે.–
“ર વામમા ” ઈત્યાદિ!
અવયાર્થ–મોના–મમોઃ શદ તથા રૂપ કામ, ગંધ, રસ અને સ્પર્શ-ભેગ, એ બધા સમર્થ = રિ-સમતાં ઉપજાતિ રાગ અને દ્વેષના અભાવરૂપ સમતા ભાવના પ્રતિ હેતુ બની શકતા નથી. કદાચ જે આ સઘળા સમતા ભાવના હેતુ હેત તે સંસારમાં કોઈ પણ પ્રાણી એના કારણે રાગ દ્વેષ કરત નહીં. સઘળા લેક વીતરાગ બની જાત. પરંતુ એવું તે બનતું જ નથી. આ પ્રમાણે મો-મોઃ એ કામગ વિÉત તિ-નિતિ ન ચાનિત ક્રોધ આદિરૂપ વિકૃતિના તરફ પણ હેતુભૂત બનતા નથી. કારણ કે, એનામાં વિકૃતિના તરફ હેતુતા માનવાથી કેઈ પણ પ્રાણી વીતરાગ બની શકે નહીં. આથી એ માનવું જોઈએ કે, ઈન્દ્રિય તથા મન એ દુઃખને હેતુ હોય છે. ન તે શબ્દાદિક વિષય રાગદ્વેષના અભાવ તરફ હેતુ વાળા હોય છે. તેમ ન તે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪