Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તરો” ઈત્યાદિ ! અન્વયાર્થ–નો અતિ સર્વે તરતો ચહુ જિજે રાત્રે gamત્તર જે પ્રાણી રૂચિર શબ્દમાં એકાંન્ત રૂપથી અનુરક્ત બને છે તે તાઝિરે શાં Ug-gશે તિ અમનેઝ શબ્દમાં ઠેષ કરે છે. તે વાસઃ વાદ: એ બાળ અજ્ઞાની કુરણ સમ્પલેક્ કરૂ-હુવચ સક્વીડન પૈતિ શારીરિક અને માનસિક અનેક દુઃખાને ભેગવે છે. પરંતુ જે એવા હોય છે કે, જેમને મને અને અમનેજ્ઞ શબ્દ જરા સરખેએ કઈ પણ પ્રકારને પક્ષપાત નથી nિ-fire તે વિરાગી છે. અને એવા મુખી-મુનઃ મુનિજન તે જ વિતેન ઝૂિરે એ દુઃખથી લિપ્ત થતા નથી. મારા
“સાપુરા ? ઈત્યાદિ !
અન્વયાર્થી -વિદ: મનેઝ શબ્દને સાંભળવાના અનુરાગથી બંધાયેલા તથા સદ્દગુરુ-ગારમાર્થrઃ મનજ્ઞ શબ્દરૂપ પ્રજન જ જેણે કરવા રોગ્ય કાર્યોમાં પ્રધાનરૂપે માની રાખેલ છે. અને એ જ કારણે જ વારે-વાર અજ્ઞાની હિત તેમજ અહિતના વિવેકથી વિકળ છે, એવા સાબુનાનgric–ાના જ્ઞાનાતઃ કાગડાના ગીત આદિ રૂપ ધ્વની અર્થાત ગાવાની મધુર દેવનીને સાંભળવાની અભિલાષાથી મેહિત બનેલ –ીવઃ જીવ છે જરજરે હિંદુ
ETTY રાજરાન દિનક્તિ જાતિ આદિના ભેદથી અનેકવિધ ચર-અચર પાણીની હિંસા કરે છે. તથા કેટલાક તે-તન્ એવા જીવોને જિદ-જિત્રે અનેકવિધ ઉપાયે દ્વારા સદા પરિકવેરૃ-પરિતાપથતિ સર્વદા દુખિત કરે છે. તથા કેટલાક જીવેને પીડા આપે છે.
ભાવાર્થ–મજ્ઞ શબ્દ સાંભળવાના અનુરાગથી જ્યારે જીવ એમાં ઓતપ્રોત બની જાય છે ત્યારે એને સાંભળ્યા સિવાય તેને કયાંય ચેન પડતું નથી. એ પિતાના આ પ્રયજનને અનુચિત્ત ઉપાય દ્વારા પણ સફળ કરવાની ચેષ્ટામાં લાગી રહે છે. પિતાનું ઈછેલ કાર્ય જે રીતે સફળ બને તેવા ઉપાયની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૮૬