Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન્દ્રિયને વિષય ગંધ કહેવામાં આવે છે. તે સુગંધ અને દુધના ભેદથી બે પ્રકારે છે. મyજો તે જાવું દુ-મનોજ્ઞ તે રાતું જાદુ તીર્થકર ગણધર આદિક દેવેએ સુગંધરૂપ મશગંધને રાગને હેતુ કહેલ છે, તથા અનgyi તો આદુ-અમનોજ્ઞ હેતું : દુર્ગધરૂપ અમનેશ દ્વેષને હેત કહેલા છે. જ્ઞો તે સમો વીરાજ-વઃ સચોઃ સમઃ વતનઃ જે આ બંનેમાં સમભાવ રાખે છે તે વીતરાગ છે. I૪૮.
“ધર” ઈત્યાદિ !
અન્વયાર્થ–પાdi iધH @i વચંતિ-જ્ઞાન જવાય મvi વનિત ઘ:ણ ઈન્દ્રિય ગંધની ગ્રાહક છે. તેથી વારસ જાંઘ વચંતિ-પ્રાણ જાઉં 2 વન્તિ ઘાણેન્દ્રિયને વિષય ગંધને છે, કારણ હું સમજુનં જાદુનારા દેતું નમનોજ્ઞ આદુ મનેઝ ગંધને રાગને હેતુ કહેવામાં આવેલ છે અને બમણુનું રોક્ષ આg– મનોજ્ઞ પ િહેતું ઃ અમનેશ ગંધ દ્વેષનું કારણ બતાવેલ છે. ભા.
ધેલુ” ઈત્યાદિ.
અન્વયાર્થ– તિવ્ર ઉદ્ધિરૂ તીવ્ર જુદ્ધિ તિજે પુરૂષ ગંધ વિષયમાં તીવ્ર આસક્તિને ધારણ કરે છે તે ગવાસ્ટિચું વળri Ta
જwાત્રિ વિનાશ કાળોતિ તે અકાળમાં જ મૃત્યુને પ્રાપ્ત કરે છે. - જાતુ જેમ ગંધનાં અનુરાગથી આંધળે બનેલ શોરૂ જિ-કવિપૃદ્ધ તથા નાગદમણીય આદિ સર્ષ વશીકરણ ઔષધિયાની ગંધના અભિલાષી
- સાપ વિટાગો-વિસ્ટા પિતાના દરમાંથી નિવમંતે-નિર્બન બહાર નીકળતાં જ વિનાશને પ્રાપ્ત બને છે.
ભાવાર્થ –ગંધના વિષયમાં જે પ્રાણ અનુરાગી બની જાય છે તે નાગદમણીય આદિ ઔષધિની ગંધમાં અનુરાગી બનેલા સર્ષની માફક અકાળમાં મૃત્યુને પ્રાપ્ત કરે છે. ઘાતક લેકે જ્યારે સપને મારવાનું ઈચ્છે છે ત્યારે તેઓ ત્યાં કેતકી આદિ ઔષધિયે તેના દરની પાસે રાખી દે છે. એ ઔષધિની ગંધથી આકર્ષાઈને સર્પ જ્યારે દરમાં બહાર નીકળે છે ત્યારે એ ઘાતકી મનુષ્યો તેને મારી નાખે છે. I૫છે
“જે સાવિ ઈત્યાદિ.
જે પ્રાણી અમનેણ ગંધના વિષયમાં તીવ્ર ઠેષને ધારણ કરે છે તે એ ક્ષણમાં પોતાના દુર્દાત દેષના કારણે જ દુઃખ પામે છે. આમાં એ ગંધનો કાંઈ પણ દેષ નથી. પલા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૮૯