Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપમેં તૃમિ રહિતો કે દોષોં કા વર્ણન
રૂપના વિષયમાં જેને તૃપ્તિ થતી નથી, એ પ્રાણીને કયા ક્યા દેના ભાગી બનવું પડે છે? આ વાત સૂત્રકાર પદર્શિત કરે છે–“ ” ઈત્યાદિ
અન્વયાર્થ–-વે મનેણ રૂપના વિષયમાં તિ-અતૃપ્ત જેને તૃપ્તિ થતી નથી તથા વરિ સરોવરો-રિક સોસ: જે રૂપમાં પ્રથમ સામાન્યરૂપથી સક્ત થયેલ છે. પછીથી વિશેષ રૂપથી એનામાં સક્ત બને છે એ પ્રાણી કદી પણ 7 - િર જોતિ તૃપ્તિને પ્રાપ્ત કરી શકો નથી. આમ અતુલિોન-તુષ્ટિોળ અતુષ્ટિરૂપી દેષથી તૂટી-ફૂડથી દુઃખી બનેલ એ પ્રાણી પછી ઢોમાન્ડેિ-માવિસ્ટા લેભથી મલિન ચિત્ત થઈને કારણ આચર્થ વર્ત-વસ્થ બત્તમ્ યા બીજાની અદત્ત વસ્તુને ત્યે છે, અર્થાત ચેરી કરે છે.
ભાવાર્થ–જે પ્રાણી મને જ્ઞરૂપના વિષયમાં પણ સંતોષ અનુભવી શકતા નથી તથા જે પ્રથમ સામાન્ય રૂપથી અને પછીથી વિશેષરૂપથી રૂપમાં વિમેહિત મતિવાળા થઈ જાય છે એવા પ્રાણ રૂ૫ની પાછળ અસતુષ્ટ થઈને સદા દુઃખી જ રહ્યા કરે છે. અને બીજાની રૂ૫ વિશિષ્ટ વસ્તુને લઈ લ્ય છે. અર્થાત ચોરી કરે છે. ૨૯
અદત્તાદાન શીલ કે દોષ વર્ણન
અદત્તાદાનમાં કયા કયા દેશ છે? એને કહે છે-“તogr” ઈત્યાદિ !
અન્વયાર્થ–પરિવાદે ક્વે-બિદ્દે જે પરિગ્રહ સ્વરૂપ રૂપમાં રિસ્સઅવૃતી અસંતુષ્ટ તથા તામિપૂર-gsmમિમૂતરા તૃષ્ણાથી અભિભૂત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪