Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુંદર રૂપમાં એકાન્તતઃ રક્ત બને છે જે-સઃ તે તાજિરે જોઉં કુળg-gવા દે વરિ અસુંદરરૂપમાં પ્રકષ્ટ દ્વેષ કરે છે. આ જીવ ના-વાઢા હિતા હિતના વિવેકથી રહિત હોવાના કારણે બાલ-અજ્ઞાની માનવામાં આવે છે. આથી જ તે ટુરમણ સંપીમુવે-તૂરા ક્વાન્ પૈતિ શારીરિક અને માનસિક અનેક દુઃખોને ભોગવતો રહે છે. પરંતુ વિરા મુળી તેજ ન ૪િuવિંnઃ મુનિ તેના ચિતે જે એવા હેય છે કે, એને સુંદરરૂપ રાગ નથી હોતે એવા મુનિજન રાગદ્વેષ જન્ય દુઃખમાં લિસ થતા નથી. મેં ૨૬
“ રાગ જ હિંસા આદિ આસવને હેતુ છે. આ પ્રમાણે હિંસા આદિ દ્વારા રાગ જ દુઃખનું મૂળ કારણ છે ” આ વાતને સૂત્રકાર છ ગાથાઓથી કહે છે–“રવાણુના” ઈત્યાદિ!
અન્વયાર્થ–ક્રિ-િષ્ટિ રાગમાં બંધાયેલ તથા જુ-બાભાર્થTઃ પિતાનું પ્રયોજન જ જેણે સંપાદનીય કાર્યોમાં પ્રધાન માની રાખેલ છે. આ કારણે જે વારે-વાઢા હિત અને અહિતના વિવેકથી વિકળ બની રહેલ છે. એવા વાળુ સUપણ કી-પાનુરાનાર નીવઃ મને રૂપની પાછળ પાછળ દેડવાવાળી આશાથી મોહિત બનેલ જીવ ગયાદવે વારે હિંસટ્ટ-કનેકવાન રાજરાન દિનપત્ત જાત્યાદિના ભેદથી અનેકવિધ ચરાચર પ્રાણીની હિંસા કરે છે, તથા તે–ત્તાન કેટલાક એવા જીવને રિદિ–જિ: અનેક પ્રકારના ઉપા દ્વારા રિત-રિતાપથતિ સર્વથા દુખિત કરે છે. તથા કેટલાક વેને પીડા પહોંચાડે છે.
ભાવાર્થ–રાગથી જીવ જ્યારે બંધાઈ જાય છે. ત્યારે તે પોતાના પ્રત્યે જનને કંઈ પણ ઉપાયથી સિદ્ધ કરવાના કામમાં લાગી જાય છે. એ વખતે આ ઉપાય કર્તવ્ય છે કે, અકર્તવ્ય છે. આ પ્રકારને વિચાર કરતો નથી અને તે મનોજ્ઞરૂપની આશાની પાછળ પડીને એ જીવ કેટલાંક ચરાચર પ્રાણીને મારે છે તેમજ કેટલાકને શારીરિક અને માનસિક કષ્ટ પહોંચાડે છે. આ કારણે આથી એ વાત સિદ્ધ થાય છે કે, રાગ જ સઘળા અનથોને તથા હિંસાદિક આર્સનો હેતુ છે. મારા
વળી પણ કહે છે–“વાજુ વાળ” ઈત્યાદિ !
અન્વયાર્થ– વજુવા-પાનુપાતે રૂપમાં અનુરાગ ઉત્પન થવાથી એ જીવ રિહેબ-પરિબળ રૂપમાં સર્વપ્રથમ મૂર્છારૂપ પરિગ્રહથી બંધાઈ જાય છે પછી કપાળે ત્રિકોને-૩૫ને રક્ષણાગ્નિયો તે એ રૂપવાળી વસ્તુના નેહથી એ વસ્તુનું ઉપાર્જન કરવામાં લાગી જાય છે. અને એનું ઉપાર્જન
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૭૮