Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિષયમાં સૂત્રકાર કહે છે–“રણ” ઈત્યાદિ ..
અન્વયાર્થ–રજવું વરણા વતિ ભ્રદં વરવુW Tણ વયંતિ-રહ્યું પર પ્ર વત્તિ ૬ વક્ષ: પ્રહૂણં વન્તિ નેત્ર ઈન્દ્રિયને રૂપના ગ્રાહક તરીકે માનવામાં આવેલ છે, તથા રૂપ નેત્ર ઈન્દ્રિયને બાહ્ય માનવામાં આવેલ છે. આ પ્રમાણે નેત્ર ઈન્દ્રિય અને રૂપમાં ગ્રાહ્ય ગ્રાહક ભાવ છે. આ કારણે સમyā-સમન્નમ્ મશરૂપ વિષયક ચક્ષુને રાત ” સાદુ- હેતુમાંg: રાગના હેતુ તીર્થકરાદિક દેવેએ કહેલ છે. તથા અમથુન-મનોજ્ઞપૂ અમને જ્ઞરૂપ ગ્રાહક ચક્ષુને એમણે વોટ્સ = મહુવા દેતું સાદુ શ્રેષનું કારણ કહેલ છે.
ભાવાર્થ—અહીં “ચક્ષુરિન્દ્રિય નિગ્રહને યોગ્ય નથી કારણ કે, રાગદ્વેષને જન્માવનારરૂપ જ છે” આ શંકાનું સમાધાન સૂત્રકારે કરેલ છે. તેઓ કહે છે કે, પિત પિતાના વિષય સહિત ઈન્દ્રિયે જ મેહી જીવને પિત પિતાના વિષયમાં રાગદ્વેષને જન્માવનાર હોય છે. કારણ કે, ઇન્દ્રિય અને વિષયને પરસ્પરમાં ગ્રાહ્ય ગ્રાહકને સંબંધ છે. પૂર્વગાથામાં રૂપ રાગદ્વેષનું કારણ છે, તથા આ ગાથામાં ચક્ષુરિન્દ્રિય રાગદ્વેષનું કારણ એવું બતાવવામાં આવેલ છે, એટલે આ વાતથી એવું જ સમજવું જોઈએ કે, જ્યારે રૂપ અને ચક્ષુ પરસ્પર સંબંધમાં આવે છે ત્યારે મૂલતઃ જેનામાં રાગ છે એ જીવ જ એને સંબંધ થવાથી મને જ્ઞ અને અમને જ્ઞ વિષયમાં રાગદ્વેષ કરે છે. એટલે રૂપના તરફથી આ રાગદ્વેષની પરિણતિને હટાવવા માટે ચક્ષુરિન્દ્રિયને એમાં પ્રવર્તિત ન થવા દેવી જોઈએ. આજ એને નિચહ. મે ૨૩ .
આ પ્રમાણે રાગદ્વેષને હટાવવાને ઉપાય કહીને હવે એને ન હટાવવાના દેષ પ્રગટ કરે છે.—“ ”, ઈત્યાદિ !
અન્વયાર્થ– વા–ચથા વા જે રીતે રાકરે-રામાતુરઃ રાગથી વિહળ અથવા કાઢોર ઢો–શાસ્ત્રોવરો તે પ્રકાશ અર્થાત દીપશીખાને જેવાને લોલુપિ એવો છે- તે લેકપ્રસિદ્ધ ઘ–પતંmઃ પતંગીયો-ચતુરિન્દ્રિય જીવ મદનું મુવેરૂ-મૃત્યુ સમુઊંત મૃત્યુને ભેગ બને છે. આ જ પ્રમાણે નો- જે મનુષ્ય હવેણુ-પુ મને જ્ઞરૂપમાં દિવં નિદ્ધિ ટૂ-લીત્રા રદ્ધિ તિ તીવ્ર રાગને પ્રાપ્ત કરે છે જે-સઃ તે વારિ વિષે વારફ-સ્ટિવ વિંજાર પ્રોત્તિ આ સમયમાં જ મૃત્યુને ભેગ બને છે.
ભાવાર્થ—એ પ્રસિદ્ધ વાત છે કે, રૂપને લેભી પતંગીયે, દીવાની જ્યોતને ઈને તેમાં જંપલાવે છે અને પિતાના પ્યારા પ્રાણને ઈ બેસે છે. આજ પ્રમાણે જે મનુષ્ય મને જ્ઞરૂપમાં તીરાગી બની જાય છે તે અકાળે જ પિતાની આયુષ્ય સમાપ્ત કરી જીવનને બેઈ બેસે છે. આ ગાથા દ્વારા રાગને વશ બનનાર મનુષ્ય અકાળ મૃત્યુને પ્રાપ્ત કરી ત્યે છે. આ વાત બતાવવામાં આવેલ છે તારા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૭૬