Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાદસ્થાન વર્ણન મેં ચક્ષુરિન્દ્રિય કા વર્ણન
વિષયામાં ચક્ષુરારિક ઇન્દ્રિયાની થવાથી તેમજ મનની આસકિત થવાથી જે દોષ ઉત્પન્ન થાય છે તે પ્રત્યેક ઈન્દ્રિયા તથા મનને આશ્રીત કરીને જ થાય છે. આ માટે હવે સૂત્રકાર આજ વાતને અચોતેર (૭૮ ) ગાથાઓથી ખતલાવે છે. આમાં સર્વ પ્રથમ ચક્ષુરિન્દ્રિયને આશ્રીત કરીને તેર ગાથાઓથી દોષ ખતલાવે છે. 'चक्खुस्स ” ઈત્યાદિ!
અન્વયા ——જે સવ–પમ્ રૂપ ચવલુપ્ત પાછળ-ધ્રુવઃ રદ્દળમ્ ચક્ષુ ઈન્દ્રિયનું આકષણ કરે છે. મનુન્ન-મનોજ્ઞમ્ એને મનેજ્ઞ કહેવામાં આવે છે, અને તે રહે. વયંતિ-હેતુ વન્તિ જીવને રાગના હેતુભુત ખને છે, એવુ તીથ કરાદિ દેવાએ કહ્યુ છે. તથા જે રૂપ ોસફેદ-દ્વેષહેતુમ્ દ્વેષનું કારણ અને છે, ચક્ષુરિન્દ્રિયની અરૂચિનું કારણ બને છે, તે અમનુમાં-મનોજ્ઞા અમનેાજ્ઞ કહેવાયેલ છે, એ દ્વેષના હેતુ માનવામાં આવેલ છે. નો તેમુ મનો-યઃ તયોઃ સમઃ જે એનામાં સમ હેાય છે–મનેાજ્ઞમાં રાગ તેમજ અમનેાનમાં દ્વેષ કરતા નથી આ નીચરનો-નઃ વીતરાગઃ એને વીતરાગ કહેવામાં આવે છે.
ભાવાથ ચક્ષુરિન્દ્રિયને જે રૂપ રૂચે એ મનેાજ્ઞ અને જે ન રૂચે તે અમનાજ્ઞ છે. આ બન્નેમાં જેના રાગદ્વેષની પરણિત થતી નથી તે વીતરાગ છે. જેનામાં રાગદ્વેષ વિદ્યમાન છે. એનામાંજ મનેજ્ઞ અને અમનેાજ્ઞરૂપ રાગદ્વેશ જાગતા હોય છે. પરતુ જે એમાં સમ છે. એનામાં એ રાગદ્વેષ જાગતા નથી. સમ વીતરાગ હાય છે. આ કારણે મનેાજ્ઞ અથવા અમનેાજ્ઞ કોઈ પ્રકારની ચક્ષુરિન્દ્રિયની પ્રવૃતિ સાધુએ ન કરવી જોઈ એ. જો કોઇ સમયે ચક્ષુરિન્દ્રિય ત્યાં પ્રવૃત્ત થઈ પણ જાય ત્યારે ત્યાં એણે સમતા ધારણ કરવી જોઈએ. ।।૨૨।।
જો એવી જ વાત છે કે, રાગદ્વેષને જગાડનાર ચક્ષુ નહીં પણ રૂપ જ રાગ દ્વેષને જગાડનાર છે, તે ચક્ષુરિન્દ્રિયના નિગ્રહ કરવાથી લાભ શું? આ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૭૫