________________
મોરામિવિરહ-મોભામાંક્ષિાઃ મુક્તિની અભિલાષાથી યુક્ત એવા માનવमानवस्य मनुष्यने लोए-लोके या मां एयारिसं दुत्तरं-एतादृशं दुस्तरम् । હરતિકમ બીજે કઈ પદાર્થ નથી –થો જેમ કામળોદ્દાશો સ્થિરોજામનોદરાઃ બ્રિચ બેલ જનેને માટે મને હર આ સ્ત્રિ છે. આ કારણે અતિ દસ્તર હોવાથી સ્ત્રી પરિહાર્ય છે. આ માટે વિવિક્તશય્યાસન સેવનજ શ્રેયસ્કર છે. | ભાવાર્થ–મેક્ષાભિલાષી જેના માટે એટલી દુરતિકમ બીજી કઈ ચિજ નથી કે જેટલી સિયો છે. આ જ માટે મોક્ષાભિલાષિયોને વિવિક્તશમ્યાસન કલ્યાણ કારક બતાવેલ છે. ૫/૧ળા
સ્ત્રી સંગને પરિત્યાગ કરવાથી અન્ય વસ્તુને પરિત્યાગ કરવાનું સહજ થઈ જાય છે. એને બતાવવામાં આવે છે–“ g ” ઈત્યાદિ!
અન્વયાર્થ– ર –uતાન સંન્ આ સ્ત્રી સહવાસ યુકત નિવાસ આદિ સંબંધને સમમિત્તા - સંમતિખ્ય પરિત્યાગ કરવાથી તેના સત્તા જે દુવંતિ-શેષ ગુણોત્તવ મવત્તિ અન્ય દ્રવ્યાદિક સંબંધને પરિત્યાગ સહજ બની જાય છે. માતાજમુત્તપિત્તા-ચથી મારા વીર્ય જેમ સ્વયંભૂ રમ ણનું ઉલ્લંઘન કરવાવાળી વ્યકિતના માટે વાસમાં રવિ ર સત્તા દૃવંતિiાસમાના ગરિ નવી સુવોત્તા મત્તિ ગંગાના સમાન વિશાળ નદી પણ અનાયાસરૂપથી પાર કરવા ચોગ્ય બની જાય છે, તો પછી નાની એવી નદીની તે વાત જ કયાં રહી. સમસ્ત સંબંધમાં રાગરૂપતા તુલ્ય હોવા છતાં સ્ત્રી સંગમાં મુખ્યતા હોવાથી તેનું નિવારણ થતાં સમસ્ત વિષયસંગનો પરિડાર થઈ જવો સહજ છે.
ભાવાર્થ–સ્વયંભૂરમણને પાર કરવાનું સામર્થ્ય રાખવાવાળી વ્યક્તિને ગંગા જેવી નદીને પાર કરવી કેઈ મોટી વાત નથી. આ પ્રમાણે જે. મહામાઓ એ સ્ત્રિોના દસ્તર સંગને પરિત્યાગ કરી દીધો છે એમને માટે અન્ય પદાર્થોના સંબંધને પરિત્યાગ કરે એ કઈ કઠણ વાત નથી. | ૧૮.
વળી પણ કહે છે –“વામg” ઈત્યાદિ !
અન્વયાર્થ–નવા-સવાય દેવ સહિત સવ્વ ઝોન- ૪ लोकस्य ॥ सपू ना कामाणुगिद्धिप्पभवं काइयं माणसि यं जं किंचि दुक्खं
માનુદ્ધિઘમઘં શાયિ માનસિર ચત્ ક્રિશ્ચિત્ત તુન્ શબ્દાદિક વિષયરૂપ કામમાં વૃદ્ધિરૂપ અનુરાગથી કાયિક અને માનસિક જે કાંઈ થેડું અથવા તે વધારે દુઃખ થાય છે. તāતi વીચા છત્તાન વીતરાજ જછતિ એ દુઃખને નાશ કરવાવાળા એક વીતરાગ અર્થાત રાગ રહિત પુરૂષ જ થઇ શકે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૭ ૩