Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન
થયા પછી “ આના વિનાશ ન થઈ જાય ” એવા ખ્યાલથી એની રક્ષા કરવામાં તત્પર રહ્યા કરે છે. આથી પેાતાના પ્રત્યેાજનમાં તથા ખીજાના પ્રયેાજનમાં એના ઉપયાગ કરે છે, જો એ વસ્તુ વયે વિસ્ત્રોને-વ્યયે વિયોગે નષ્ટ થઈ જાય છે અથવા એની પાસેથી કાઈ આંચકી લ્યે છે તે એવી (સ્થતિમાં સે હિંસુદુંસચ વ સુલમ્ એ રૂપિવમેાહિત મતવાલા પ્રાણીના માટે એક ક્ષણભર પણ સુખ રહેતુ નથી આજ પ્રમાણે સંમોાઢે ચત્તિત્તિહામે હૈિં મુદ્-સમો જાહે ૨ બવૃત્તિામે વર્ષે સુમ્ ઉપલેગ કાળમાં પણ એને તૃપ્તિ થતી નથી આ અવસ્થા પણ એના માટે સુખ આપનાર અનતી નથી.
જાય
ભાવાર્થ-રૂપવાળા પદાર્થમાં જ્યારે એ પ્રાણી ઉન્મત્ત બની જાય છે ત્યારે સહુ પહેલાં તે એ પદાર્થની બલવતી મૂર્છાથી સૂચ્છિત થઈ જાય છે. આવી દશામાં એ તે પદાર્થની પ્રાપ્તિમાં તેમજ પ્રાપ્ત થયા પછી પોતાના કવ્યને ભૂલીને રાત દિવસ તે સરક્ષણમાંજ લાગ્યા રહે છે. પાતાના ઉપયાગમાં અથવા ખીજાના ઉપચાગમાં કામ આવવાથી જ્યારે એ વસ્તુ નષ્ટ બની છે, અથવા તા નિયુક્ત–અલક થઈ જાય છે ત્યારે આવી સ્થિતીમાં એ વિશેષ પ્રમાણમાં દુઃખીત થતા રહે છે. પછી એના માટે સુખ કયાં? ઉપભેગ અવસ્થામાં તેનામાં અતૃપ્તિ રહ્યા કરે છે, આથી રૂપિર્વમાહિત મતિત્રાળા જીવને કોઈ પશુ રીતે સુખ મળતું નથી. વળી કહ્યુ પણ છે.— न जातु कामः कामानामुपभोगेन शाम्यति । after porana ar एवाभिवर्द्धते ॥ १ ॥ "
અગ્નિમાં જેમ જેમ ઘી હેામવામાં આવે છે તેમ તેમ તે વધારે પ્રદીપ્ત થતી રહે છે. આજ પ્રમાણે અભિલાષાએ જેમ જેમ અભિલષિત પદાર્થોની પ્રાપ્તિ થતી જાય છે તેમ તેમ એ વધતી જ જાય છે, શાંતિ થતી નથી. તાત્પય કહેવાનુ એ છે કે, ઉત્તરાત્તર ઈચ્છાઓની વૃદ્ધિથી પ્રાણીઓને કેવળ પરિતાપ જ થાય છે. આમ જે પ્રમાણે લગામથી બળવાન એવા ઘેાડા પણ વશમાં આવી જાય છે એજ પ્રમાણે સંયમ આદિ દ્વારા ઇન્દ્રિયા વશમાં આવી જાય છે. આજ એને નિગ્રહ છે. ૨૮॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૭૯