Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે બાર ગાથાઓથી રાગાદિકને ક્ષય કરવા માટે ઉપાય કહે છે“ના” ઈત્યાદિ !
અન્વયાર્થ–ર–રસાદ દૂધ આદિ વિકૃતિ પામંત્ર મમ નિરંતર વખતે વખત નિવિવાર નિવેવિતા સેવન ન કરવું જોઈએ. વાતાદિ કારણની વાત જુદી છે. નિરંતર સેવન કરવાથી એ ર-ર૩ઃ રસ –ાયઃ બહુલતાથી –નરનામું મનુષ્યને ઉત્તિર-દતિવારા સ્પિકર થાય છે. અર્થાત આનું સેવન કરવાથી ધાતુઓની વૃદ્ધિ થાય છે અને એનાથી ચિત્ત વિક્ષિપ્ત થાય છે. હું સાદુ તુમ જીવ વિ જ મન સમમિયંતિ-થા સ્વાદુન્ને વૃક્ષ પીવા કૂદત્ત જ વામદ રમમિત્રવનિત જે પ્રમાણે સ્વાદવાળા કુળના વૃક્ષ તરફ પક્ષી આક્રમણ કરે છે એ જ પ્રમાણે શબ્દાદિક વિષય પણ ચિત્ત વિક્ષેપવાળા મનુષ્યની ઉપર આક્રમણ કરે છે.
ભાવાર્થદુધ આદિ રસનું સાધુ-સાધ્વીએ શા માટે સેવન ન કરવું જોઈએ એનું કારણ સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહી રહ્યા છે. કે, જે પ્રમાણે સ્વાદીષ્ટ ફળવાળા વૃક્ષની ઉપર પક્ષીયોનાં ટોળે ટોળા આક્રમણ કરે છે આજ પ્રમાણે દૂગ્ધાદિક રસેતુ વિના કારણે સેવનથી હૃપ્ત બનેલા પ્રાણી ઉપર શબ્દાદિક વિષય આક્રમણ કરે છે. ૧૦
પ્રકામ રસસેવન દેષ કહીને હવે પ્રકામ-વધારે ભેજનને દેષને દષ્ટાંત દ્વારા કહે છે–“ ” ઈત્યાદિ!
અન્વયાર્થ––વથા જે પ્રમાણે તમારો-સમાણતઃ પવનથી યુક્ત વળી-વાણિઃ વનની અગ્નિ જવળે વળે-ત્રપુરેપને જ પ્રચુર કાષ્ટાદિક ધન યુક્ત વનમાં કવરમં ન કહૃ-પરમં 7 વિ શાન્ત થતી નથી gવં-gવનું આ પ્રમાણે ફંદિરો વિ-ન્દિરાઃ ગણ ઈદ્રિયરૂપી અગ્નિ પણ નમોપ્રમોનિનઃ સરસ અથવા અતિ ભેજન કરવાવાળા કેઈ પણ મચારવારિળ બ્રહ્મચારીના માટે ક્રિયા -ફિતાર મવતિ હિતાવહ હોતી નથી.
ભાવાર્થ–પ્રચુર ઈધન સંપન્ન વનમાં લાગેલ અગ્નિ જે પ્રમાણે બુઝાતી નથી. એ જ પ્રમાણે પ્રમાણથી અધિક ભેજન કરવાવાળા બ્રહ્મચારીની પણ રાગવહિં કલ્યાણપ્રદ હોતી નથી. ૧૧
વળી પણ.“વિવર૦” ઈત્યાદિ ! અન્વયાર્થી—વિવિજ્ઞાનનંતિયાનં-વિચિરાયાનચન્નિતાનામ્ સ્ત્રી,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૭૦