Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનુત્તક્રિયા, (૮) આધ્યાત્મિકક્રિયા, (૯) માનક્રિયા, (૧૦) મૈત્રીક્રિયા, (૧૧) માયાક્રિયા, (૧૨) લેભક્રિયા, (૧૩) એયોપથિકીક્રિયા. ભૂતગ્રામ ચૌદ પ્રકારના હાય છે. તે આ પ્રકારથી એકેન્દ્રિય સૂક્ષ્મ અને ખાદરના ભેદથી એ પ્રકારનાં છે. તથા સની અને અસનીના ભેદથી પાંચેન્દ્રિય જીવ એ પ્રકારના છે. તથા એ ઈન્દ્રિયવાળા, અને ચાર ઈન્દ્રિયવાળા એ ત્રણને મેળવવાથી સાત થયાં આ સાતે પર્યાપ્ત અપર્યોસના ભેદથી ચૌદ પ્રકારના થાય છે. આ પ્રમાણે ભૂત ગામ ચૌદ પ્રકારનાં હોય છે. અથવા ઉચ્ચાર-પાસવણ આદિ જે ચૌદ સમૂચ્છિમ છે તે ભૂતગ્રામ છે. ધર્માત્માએને ધાર્મિક કહે છે, જે એવા નથી તે અધાર્મિક છે. સઘળા અધર્માત્માએમાં જે પ્રધાનભૂત મનાય છેતે પરમાધાર્મિક કહેવાયેલ છે. એ પદર આ પ્રમાણે છે—૧ અંખ, ૨ ષિ, ૩ શ્યામ, ૪ રૂદ્ર, ૫ ઉપદ્ર, ૬ કાળ, ૭ મહાકાળ, ૮ શમલ, હું અસિપત્ર, ૧૦ ધનુ, ૧૧ કુમ્સ, ૧૨ ખાલુકા, ૧૩ વૈતરણી, ૧૪ ખરવર, અને ૧૫ મહાદેષ.।।૧૨ गाहासोल हिं ” ઈત્યાદિ ।
(6
અન્વયા—ને મિલૂ-થઃ મિક્ષુઃ જે ભિક્ષુ નારોજનfતોયાોકરાને સૂત્રકૃતાહના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનેામાં તથા અસંજ્ઞમિ-પંચમે રૃ સત્તર પ્રકારના અસંયમમાં તથા સત્તર પ્રકારના સંયમમાં પણ નિષ્ત્ર જ્ઞયડુંનિત્યં ચતે સદા પ્રયત્નશીલ રહે છે. તે મળે ન અજીન્સ મંડળે નાતે તે આ સસારથી પાર થઈ જાય છે. અર્થાત્ જે અસંયમના ત્યાગમાં અને સંયમના પાલનમાં સાવધાન રહે છે તે ભિક્ષુ સંસારમાં ભ્રમણ કરતા નથી.।।૧૩।।
“ =મત્તિ ” ઇત્યાદિ ।
અન્નયા — મિલ્—યઃ મિક્ષુઃ જે ભિક્ષુ વૈમમિ નાચાયગેનુ ટાળેલુ असमाहिए निच्च जयई से मंडले न अच्छइ - ब्रह्मणि ज्ञाताध्ययनेषु स्थानेषु अस આપે: નિત્યં ચતતે છ મંડળે નાતે અઢાર પ્રકારના બ્રહ્મચર્યમાં, જ્ઞાતાધ્યયનામાં ઉત્ક્ષિપ્ત જ્ઞાત આદિ એગણીસ જ્ઞાતામાં તથા સમાધીના વીસ સ્થાનેામાં સદા પ્રયત્નશીલ રહે છે તે ભિક્ષુ સંસારથી પાર થઈ જાય છે. ।। ૧૪ ।।
૮ નવીસાર ' ઇત્યાદિ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૬ ૨