Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્વયાર્થ–ને મિક-૨ મિક્ષુ જે ભિક્ષુ વીરા તા-વિંરાત
એકવીસ પ્રકારના સબળ દેમાં તથા ગાવીતાણ પીદ્દે વાતો જ બાવીસ પ્રકારના પરીષહમાં નિર કચ-નિત્યં ચરણે સદા સાવધાન રહે છે તે કહે ન છ-મંહે નાતે તે ભિક્ષુ આ સંસારમાં ભ્રમણ કરતા નથી. જે ૧૫ |
“રેવીસારૂ” ઈત્યાદિ.
અન્વયાર્થ–ને મહૂવા મિક્ષુ જે ભિક્ષુ તેવીણારૂ સૂત્રવિરાતિ ભૂક્ક સૂત્રતાના ત્રેવીસ અધ્યયનમાં, તથા, રવાપણુ ગુણ સ-હાષિg અg ૪ ચોવીસ પ્રકારના ક૯૫વાસીયામાં, દસ પ્રકારના ભવનવાસીમાં. આઠ પ્રકારના વ્યન્તર દેવમાં, પાંચ પ્રકારના તિષિના વિષયમાં નિ નર્કનિત્ય ચતે યથાવત્ પ્રરૂપણ કરવાથી પ્રયત્નશીલ રહે છે તે છે જે ન
- મંદાજે રાતે સંસારથી પાર થઈ જાય છે. | ૧૬ II. “uળવી” ઈત્યાદિ.
અન્વયાર્થ– મિજવૂ ચા મિશ્નઃ જે ભિક્ષુ પળવી માત્રા કરે, दसाणं निच्चं जयई से मडले न अच्छइ-पंचविशतौ भावनासु उद्देशेषु दशादीनाम નિત્યં ચ સર હે નાતે મહાવ્રતની પચીસ ભાવનાઓમાં તથા દશાક૯૫ વ્યવહારોના છવિસ ઉદ્દેશન કાળમાં નિત્ય પરિભાવના અને પ્રરૂપણા આદિ દ્વારા પ્રયત્નશીલ રહે છે તે આ સંસારથી પાર થઈ જાય છે. | ૧૭
“ગળનાર મુળëિ” ઈત્યાદિ
અન્વયાર્થ– જે મિત્ર-૨ મિક્ષુ જે ભિક્ષુ અખTIોર્દિકન TV જુઓ સત્યાવીસ અણગાર ગુણોમાં તથા પપ્પરમ તવા-તથૈવ સાધુ મર્યાદાને બતાવવાવાળા આચારાગ સૂત્રના શાસ્ત્ર પરિજ્ઞા આદિ અઠયાવીસ અધ્યયનેની યથાવત આસેવનાથી તથા પ્રરૂપણા કરવાથી નિરવં નવ-નિર્ચ ચારે નિત્ય ઉપયુક્ત રહે છે. તે મંજે -ન્ન મં નાતે તે સંસારમાં ભ્રમણ કરતા નથી. || ૧૮
“Tag” ઈત્યાદિ !
અન્વયાર્થ– મિરર મિક્ષુ જે ભિક્ષુ વાવસુથપરંતુ મોટુ ૨ निच्च जयई से मंडले नास्ते-पापश्रुतप्रसंगेषु मोहस्थानेषु च नित्यं यतते स मंडले ના પાપજનક શ્રતના પ્રસંગમાં તથા મોહના સ્થાનમાં નિત્ય સાવધાન રહે છે તે આ સંસારથી પાર થઈ જાય છે. પપશુત પ્રસંગ ઓગણત્રીસ પ્રકારના તથા મેહસ્થાન ત્રીસ પ્રકારનાં છે. ૧૯ છે.
“સિદ્ધા” ઈત્યાદિ .
અન્વયાર્થ– મિજૂ-૪ મિલ્સ જે ભિક્ષુ સિદ્ગણિTળ નો સુ-વિદ્રારિ પોષ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ વેળાએ જ યુગપત સ્થાયી, ફમભાવી નહીં,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૬ ૩