Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહી જમ્મૂસ્વામીને સંખેાધન કરતાં શ્રી સુધર્મોસ્વામી કહી રહ્યા છે કે, એકાન્ત હિતકારી હિતસ્વરૂપ અર્થને કહું છું, જેને તમે સાંભળે.-~~~
અન્વયા-૩૬ અંતરુણ-અત્યન્ત શાહય અનાદિકાળથી આ જીવની સાથે લાગેલા તથા સમૂચાસ-સમૂચ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આ જેનું મૂળકારણ છે, એવા સવ્વસ ટુવાલ-મથ दुःखस्य શારીરિક અને માનસિક સઘળા દુઃખાની અથવા નરકાદિગત ચતુષ્ટયરૂપ દુઃખની અધિકતાના આશ્રય હાવાથી સંસારની જે નો મોલોન્ચઃ પ્રમો આત્યંતિક નિવૃત્તિ છે એજ મેાક્ષ છે. એ મેાક્ષ ચિ—ામ્તતિમ્ એકાન્તરૂપથી કલ્યાણકારી છે. આથી તં-તમ્ એવા કલ્યાણકારી એ મેક્ષને માલો-માવામાળણ્ય જે રીતે એ જીવને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે કહેનાર મે–મે મારી પાસે હિવુળનિવા-પ્રતિપૂત્તિ: એકાગ્રચિત્ત બનીને તમારા હિતાનું કથન તમે સાંભળે.
ભાવાય -અનાદિકાળથી આ જીવની સાથે જે મિથ્યાત્વ આદિ કારણવાળા શારીરિક અને માનસિક દુઃખ લાગેલ છે. એની જ્યારે અત્યંતિક નિવૃત્તિ થઈ જાય છે. આનું જ નામ મુક્તિ છે. એ દુ:ખાભાવરૂપ નથી. આ મુક્તિ જીવને કઈ રીતે પ્રાપ્ત થાય છે. આ વાત સૂત્રકાર શિષ્યાને સમજાવે છે. અને સાથે સાથ એ પણ બતાવે છે કે, આ એકાન્તર્હુિત વિધાયક છે. ।। ૧ ।
હવે દુઃખથી છુટવાના ઉપાય કહેવામાં આવે છે—નાળä” ઈત્યાદિ ! અન્વયા—સન્ત્રક્ષનાળસ વાસનાદ્ અન્નાનમોક્ષ વિવખાણ્યાક્ષ दोसरस य संखएणं एगतसुखं मोक्खं समुवेइ- सर्वस्य ज्ञानस्य प्रकाशनया अज्ञानमोहस्य ૬ વિવનાનયા રાસ્ય દ્વેષક્ષ્ય જ સંયેળ પ્રાન્તસૌઢ્યું મોરૂં સમુપૈતિ આત્મા આભિનિષક આદિ સઘળા જ્ઞાતાના પ્રકાશનથી તથા અજ્ઞાન અને મેાહના પરિહા રથી અને રાગ આદિ દ્વેષના સવ થા ક્ષયથી એકાન્ત સૌખ્ય સ્વરૂપ મેક્ષને પામે છે.
'
ભાષા-આ ગાથા દ્વારા સમ્યકૂદન, સમ્યગજ્ઞાન, અને સભ્યતૢ ચારિ ત્રાત્મક મેક્ષ છે. આ સિદ્ધાંતિક માન્યતા પ્રગટ કરવામાં આવી છે. “અવસ્થ જ્ઞાનસ્ય પ્રજારાનયા ” આ પદ દ્વારા જ્ઞાનાત્મકતા “ અજ્ઞાનમોઢ્ય વિવઽનયા ’' આ પદ દ્વારા સમ્યગ્દર્શનાત્મકતા તથા રામ્ય દ્વેષમ્ય ૬ સંચેન” આ પદ દ્વારા સમગ્ર ચારિત્રાત્મકતા સૂત્રકારે ખતલાવેલ છે. આ મેાક્ષ દુ:ખના સંપર્કથી રહિત સુખરૂપ છે. આથી આ દુઃખ ભાવરૂપ નથી. દુઃખને અત્યંત અભાવ હાવાથી એ આત્માને પ્રાપ્ત થાય છે. તથા દુઃખને અભાવ ધ્યાન દૃન અને ચારિત્ર દ્વારા થાય છે. ॥ ૨ ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૬૫