Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એવા સિદ્ધોના એકત્રીસ ગુણેામાં, તથા શુભ વ્યાપારરૂપ આલેચનાદિક બત્રીસ ગુણેામાં અને તેત્તીસાસાચળાણુ ચ-ત્ર/ત્રાજ્ઞાતનામુ = અહીંદાદિ વિષયક તેત્રીસ माशातनाओ।मां निच्च जयई से मंडले न अच्छइ-नित्यं यतते स मंडले नास्ते સદા પ્રયત્નશાની રહે છે અર્થાત્ સિદ્ધોના ગુણૢામાં શ્રદ્ધાન કરે છે, તથા આલેાચનાદિકો સેવન કરે છે. અને આશાતનાઓના પિરહાર કરે છે, એ સ'સારથી પાર બની જાય છે. આ અધ્યયનમાં એક સ્થાનથી લઈને તેત્રીસ સ્થાન બતાવેલ છે. આ સહુનું વિસ્તાર પૂર્વક વર્ણન આવશ્યક સૂત્રની મુનિતાષિણી ટીકામાં કરવામાં આવેલ છે. ।। ૨૦ ॥
અન્વયા --કુક બ્લ્યુ ટાળજી-ત્યેતેવુ સ્થાનેપુ આ પ્રમાણે એ સ્થાનામાં ને મિલ્લૂ સચા નચર્-ચો મિત્રુ સા ચતતે જે મેધાવી ભિક્ષુ સદા પ્રયત્નશીલ રહે છે. તે લિવં સન્નસંસારા વિષ્વમુખ્ય-ન્ન ક્ષેત્રે અભિસારાષ્ટ્ર -વિમુખ્યતે તે શીઘ્ર ચતુતિરૂપ સમસ્ત સ’સારસાગરને તરી જાય છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આ ચરણવિધિ નામનું એકત્રીસમું અધ્યયન સ’પૂ. ૩૧
ખતીસર્વે અઘ્યયન કા પ્રારંભ ઔર પ્રમાદસ્થા કા વર્ણન
ખત્રીસમા અધ્યયનની શરૂઆત
એકત્રીસમા અધ્યયનમાં જે ચારિત્રની વિધિ કહેવાયેલ છે તે પ્રમાદ સ્થાનના પરિહારથી જ આરાષિત થઈ શકે છે. પ્રમાદ સ્થાનના પરિહાર જીવ ત્યાં સુધી કરી ન શકે, જ્યાં સુધી એને તેનુ રિજ્ઞાન ન થઈ જાય. વિષને પરિત્યાગ વિષથી જ થાય છે. એ રીતે વિષજ્ઞાન આવશ્યક છે. આથી સૂત્રકાર આ બત્રીસમા અધ્યયન દ્વારા એ પ્રમાદસ્થાનનુ પરિજ્ઞાન સમજાવશે. આ કારણે આ અધ્યયનના પ્રારંભ કરવામાં આવે છે. આ અધ્યયનનુ નામ પ્રમાદસ્થાન છે. જેની પ્રથમ ગાથા આ છે અત્યંત ” ઇત્યાદિ!
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૬ ૪