Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવી ચાર વિકથાઓનું ક્રોધ, માન, માયા તથા લેાભ. આ ચાર કષાયેના આહારસંજ્ઞા, ભયસંજ્ઞા. મૈથુનસંજ્ઞા તથા પરિગ્રહસજ્ઞા આ ચાર સ`જ્ઞાએને, આત ધ્યાન તથા રૌદ્રધ્યાન આ એ દુર્ધ્યાનાને સદા પરિત્યાગ કરતા રહે છે. તે આ સંસારથી પાર થઈ જાય છે. ॥ ૬ ॥ ’· ઈત્યાદિ
';
वएसु
અન્વયા—ને મિદ્દુ-ચઃ મિક્ષુ! જે ભિક્ષુ વણ્યુ Íયિથેનું મિન્નુય किरियासु निच्च जयइ स मंडले न अच्छइ-व्रतेषु इन्द्रियार्थेषु समितिषु च क्रियाषु નિત્યં ચત્તને ન મળ્યુદ્ધે નાસ્તે પ્રાણાતિપાત, વિરમણુ આદિરૂપ મહાવ્રતમાં શબ્દાદિક ઈન્દ્રિયાના વિષયામાં, ઈયાઁ સમિતિ આદિ પાંચ સમિતિયામાં, તથા કાયિકી, અધિકરણિકી, પ્રાદ્ધેષિકી, પરિતાપનિકી, અને પ્રાણાતિપાતિકી, રૂપ પાંચ ક્રિયાએમાં નિત્ય પ્રયત્નશીલ રહે છે. અર્થાત્ મહાવ્રત તથા સમિતિઓનું જે સારી રીતે પાલન કરે છે. ઇન્દ્રિયાના વિષચૈામાં જે રાગદ્વેષ કરતા નથી. પાંચ ક્રિયાઓનું જે પરિવર્તન કરે છે તે ભિક્ષુ સંસારમાં ભ્રમણ કરતા નથી. ।। ૭ ।। ઢેલાનુ ” ઈત્યાદિ ।
66
અન્વયા—ને મિલૂચઃ મિક્ષુઃ જે ભિક્ષુ અણુ જાણ્યુ અને બાહારવારને निच्चं जयई से मंडले न अच्छइ - षट्सु लेश्यासु कायेसु षटुके नित्यं यतते લ મંઙઙે નાત્તે છ પ્રકારની લેશ્યાએમાં, પૃથિવ્યાદિક ષટૂંકાયમાં, આહાર કરવાના છ કારણેામાં, તથા આંતક ઉપસર્ગ આદિ છ પ્રકારનાં આહાર વજ્ર નાનાં કારણેામાં. નિત્ય પ્રયત્નશાળી રહે છે તે સંસારથી પાર થઇ જાય છે. છવીસમા અધ્યયનમાં તેત્રીસ અને પાંત્રૌળ ગાથામાં આનું વર્ણન કરવામાં આવેલ છે. અર્થાત્ અધરૂપ અશુભ લેશ્યાઓના જે ત્યાગ કરી દે છે તથા પૃથવ્યાક્રિક છ કાયના જીવાની રક્ષા કરે છે, તેમજ આહારના છ પ્રકારના કારણેાને સમજે છે એ ભિક્ષુ મેાક્ષમાં જઈને વાસ કરે છે ॥ ૮॥ વિંડો ” ઇત્યાદિ । અન્વયા—ને મિલ્લૂ વિંડો
પ
હિમાસુ સત્તનુ મટ્ઠાળેલુ નિઊઁચંદ્ से मंडले न अच्छइ-यः भिक्षुः पिण्डावग्रहप्रतिमासु सप्तसु भयस्थानेषु नित्यं ચલતે જ્ઞ મંદલે નાસ્તે જે ભિક્ષુ આહાર ગ્રહણુરૂપ સંસૃષ્ટિ સાત એષણાઓમાં અધ્યયન ત્રીસમામાં સસૃષ્ટાદિક એષણાઓ કહેવાઈ ચૂકેલ છે એનુ વણુન ત્યાંથી જોઈ લેવું જોઈ એ. તથા સાત ભય સ્થાનામાં નિત્ય પ્રયત્નશીલ રહે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૬ ૦