Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાન પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. ગુરુના તેમજ મોટેરાઓના વસ્ત્રાદિ. કોની યથાક્રમ પ્રતિલેખના ન કરવી એ પુરુષવિપર્યાય છે. સવારે અને સાંજે રજોહરણાદિક ઉપધિની યથાક્ત રીતિ અનુસાર પ્રતિલેખના ન કરવી એ ઉપાધિ વિપયસ છે. અહીં અન્યૂન, અનતિરિક્ત અને અવિવ્યત્યાસ, આ ત્રણ વિશેપળા દ્વારા પ્રતિલેખનાના આઠ ભંગ સૂચવવામાં આવેલ છે. તેમાં શાસ્ત્ર મર્યાદા અનુસાર પ્રસ્ફોટના, પ્રમાર્જના અને વેળા આ ત્રણે જ્યાં સાધી શકાય તે પ્રથમ ભંગ છે. પઢમં જ -પ્રય કારતમ્ આથી આ પ્રથમ પદ જ પ્રશસ્ત છે. સેનાના કણસ્થાન–શેષાનિ તુ કરારતાનિ બાકીનાં સાત પદ અપ્રશસ્ત છે.
૧૧ ૫૧૧
૧૧૫
1 ૫૧૫
૧૫૧ | ૫૫૧
૧૫૫ 1 ૫૫૫
આ કેષ્ટકથી એ વાત ભલીભાંતિથી જ્ઞાત થાય છે કે, પ્રથમ પદના સિવાય બાકીના સાત ભંગ સદોષ છે. આમાં ન્યૂનત્વાદિક દોષમાંથી કઈ કઈને દોષ લાગતો રહે છે. આથી પ્રથમ ભંગના અનુસાર જ પ્રતિલેખના કરવી જોઈએ. આ કેષ્ટકમાં જે એકના અંક છે, તે નિર્દોષતાના છે, અને પાંચના અંક દેશના ચિહ દર્શક છે. ૨૮
નિર્દોષ પ્રતિ લેખનાકો કરતા હુઆ મુનિ કે છઃ કાય કા
| વિરાધક હોને કા કથન
નિર્દોષ પ્રતિલેખનાને પણ કરનાર મુનિ જે પ્રમાણે છે કાયાના વિરાધક હોય છે તે બે ગાથાઓથી કહે છે –“જિ ” ઈત્યાદિ!
પુષિ” ઈત્યાદિ !
અન્વયાર્થ-હિ -કુળતો-સિસ્ટેવનાં ગુન્ પ્રતિલેખના કરનાર મુનિ મહો-મિયઃ પરસ્પરમાં - થામ્ વાતે કરે છે અથવા ગળવચહું જરૂજયાં વરિ જનપદ કથા-સ્ત્રિ આદિની વાત કરે છે. અથવા અન્ય પ્રત્યાક્યા રાત્તિ વાજયતિ સ્વયં પ્રતીતિ બીજાઓને પ્રત્યાખ્યાન આપે છે, અથવા બીજાને વાચા આપે છે, અથવા બીજા પાસેથી વાચના ગ્રહણ કરે છે. તે ડિસ્કેપત્તો-રિસ્કેલના મત્તઃ પ્રતિલેખનામાં અસાવધ મુનિ પુણી आउकाए तेउ वाऊ वणस्सइ तसाणं-पृथिव्यष्काययो तेजोवायुवनस्पतित्रसानाम् पृथयो કાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય તેમજ ત્રસકાય, આ છof -ળામર છ કાયાના છના વિરાધક બને છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪