Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અસંખ્યાત ગુણીત વિહિન જઘન્ય વાગની પર્યાયોને રોકતાં રોકતાં વળી અસંખ્યાત સમયમાં સઘળા વાગ્યેગને નિરોધ કરી દે છે. વાહનો હિમાચો નિસદ્ધિ આના પછી કાયયોગને નિરોધ કરે છે. અર્થાતપ્રથમ સમયમાં ઉત્પન્ન સૂક્ષમ પનક જીવના જઘન્યકાય વેગથી અસંખ્યાત ગુણાહિન કાયયેગને એક એક સમયમાં વિરોધ કરતાં કરતાં તે કેવળી અસંખ્યાત સમયમાં દેહના ત્રીભાગને છેડીને સઘળા કાયોગને નિરોધ કરી દે છે. પછીથી ગાળTimનિરો -જનનનિરોધ વોરિ શ્વાસ અને ઉરછુવાઅને નિરાધ કરી દે છે ગુણિ ઉવારસદવારદ્ધા ચ i મારે નમન્નિ किरिय अनियदि सुक्कज्झ णं झियायमाणे वेयणिज्जं आउय नाम गोत्तं च ए ए चत्तारि कम्मस जुगवं खवेइ-कृत्वा ईषत् पञ्च हस्वाक्षरोचाराद्धायां च खलु अनगारः समुच्छिन्नक्रियं अनिवृत्ति शुक्लध्यानं ध्यायन् वेदनीयं आयुष्कं नामगोत्रं चतानि चत्वार्यपि सत्कर्माणि ગુIVF પતિ શ્વાસ અને ઉત્કૃવાસને નિરોધ કરી દે છે. આ પ્રમાણે યોગ વયને અને સ્વચ્છ ઉસ્વાચ્છને નિરોધ કરીને તે કેવળી એ, ઈ, ઉ, , લ, આ પાંચ હ અક્ષરેના મધ્યમ સ્વરથી ઉચ્ચારણ કરવામાં જેટલું સમય લાગે છે એટલા પ્રમાણુ કાળમાં સમુચ્છિન્ન કિયા અનિવૃત્તિ નામના ચેથા શુકલધ્યાનને કે, જેમાં મન, વચન, કાયાની કેઈપણ પ્રકારની સ્થૂળ સૂક્ષમ ક્રિયા થતી નથી અને જે અનિવૃત્તિ છે. કર્મક્ષયથી પહેલાં નિવૃત થતા નથી એનું ધ્યાન કરતાં કરતાં સાતવેદનિય, મનુષ્યાયુ, મનુષ્ય ગતિ આદિ નામકી ઉચ્ચ ગોત્ર એ ચારેય વિદ્યમાન અઘાતિયા કમેને યુગપત ક્ષય કરિ નાખે છે. તેરા
સકલકર્મક્ષય કે ફલકા વર્ણન
સઘળા કર્મો ક્ષય થવાથી શું થાય છે તે તેતરમાં બોલમાં કહે છે –“તબો ઈત્યાદિ |
અન્વયાર્થ–તો-તતઃ વેદનીય આદિ ચાર અઘાતિક કર્મોને ક્ષય થઈ જવા પછીથી ગોઢિય તેય વડું–શારિરામબાન ઔદારિક, તેજસ, અને કામણ આ ત્રણ શરીરને સત્રાહિં વિપળાઉં-સર્વામિ વિખifમો સઘળા વિશેષ પ્રકારની હાનીથી વિધ્વજ્ઞાહિત્તા–વિકાચ સર્વથા છેડીને ઉgણેઢિ -ૠત્રિાતઃ સરળ આકાશ પ્રદેશનો પંક્તિરૂપ શ્રેણીને પ્રાપ્ત થયેલ એ કેવળી ભગવાન મારમારે-વૃત્તિઃ આકાશના અંતરાળ પ્રદેશને સ્પર્શ ન કરતાં ૩૮-૩ä ઉર્ધ્વ દિશામાં તમgi-એકજ વખતે રવિ તથાતા-વિદેખ તત્ર જત્વા એક સમયમાં વકતા વગરની ગતિથી,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧ ૩૬