Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સખ્ય ભેદ છે. આ માટે, ચરમ સમયમાં માહનીય કર્મને ક્ષપિત કરીને અન્તમુહૂર્ત સુધી યથાખ્યાત ચારિત્રને અનુભવ કરતાં કરતાં છદ્મસ્થ વીતરાગદ્વિચરમ સમયામાંથી પ્રથમ સમયમાં નિદ્રા-પ્રચલા તથા નામ કની પ્રકૃતિ, દેવગતિ આદિને ક્ષય કરે છે. બીજો પણ જેને ક્ષય કરે છે એના ક્રમ આ પ્રમાણે છે
पंचविहं नाणावरणिज्जं नवविहं दंसणावर णिज्जं पंचविहं अंतराइयं एए तिन्नि विकम्मंसे जुगवं खवेइ-पञ्चविधं ज्ञानावरणीयं नवविधं दर्शनारणीयं पञ्चविधं ગાન્તરાચિકમ્, જ્ઞાનિ શ્રીવિ સર્નાનિ ચુનવત્ વયંતિ-મતિજ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અધિજ્ઞાનાવરણીય, મન:પર્યય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય આ પ્રમાણે પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મની, પછીથી ચદશના વરણીય, અચક્ષુદાનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવળ દનાવરણીય, નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, ત્યાનગૃદ્ધિ, આ નવ પ્રકારના દેનાવરણીય કર્મના, આના પછી દાન, લેાલ, લેગ, ઉપભાગ, વીર્ય, એવા પાંચ પ્રકારના તરાય કના આ ત્રણે વિદ્યમાન કર્મોના એકજ કાળમાં ક્ષય કરે છે. તબો રજ્જા અનુત્તર સિન ડિવુળ નિરાવરગંવિતિમિમાં વિશુદ્ધ लोगालोग पभावं केवलवरनाणदंसणं समुप्पाडेह - ततः पश्चात् अनुत्त अनन्तं कृत्स्नं प्रतिपूर्ण निरावरणं वितिमिर विशु ं लोकालोकप्रभावकं केवलवर ज्ञानदर्शनं સમુત્પાતિ જ્યારે આ સઘળા જ્ઞાનાવરણીયાદિક કર્મ પ્રકૃતિને ક્ષય કર્યો પછી એ જીવ અનુત્તર સઘળામાં પ્રધાન–અનંત અર્થાના ખેાધક, સઘળી વસ્તુ પર્યાયના ગ્રાહક, સઘળા સ્વપર પાંચાથી રહિત, નિરાવરણુ, અજ્ઞાન અંશથી રહિત, વિશુદ્ધ તથા લેક અને અલેાકના પ્રકાશક, એવા કેવળજ્ઞાન અને દેવળદર્શનને પ્રાપ્ત કરી લે છે. અર્થાત તેરમા ગુણસ્થાનને પ્રાપ્ત કરી લ્યે છે.
जाव सयोगी भवइ ताव इरियावहियं कम्मं निबंधइ - यावत्सयोगी भवति तावत તેઓપથિક મેં નિજ્ઞાતિ જ્યાં સુધી જીવ તેરમા ગુણસ્થાનમાં રહે છે ત્યાં સુધી તે ઈર્ષ્યાથિક કર્મના બંધ કરે છે. ઈર્ષ્યા શબ્દના અર્થ ગતિ છે. તેને જે માગ છે તે ઈર્યાપથ છે. આ ઇર્યાપથમાં જે મધ થાય છે તે ઈર્ષ્યાપથિક છે. માર્ગ અહી' ઉપલક્ષણ છે. સ્થિત રહેવા છતાં પણ સર્ચગીની ઈર્ષ્યાની સભાવના છે. કેમકે સયેાગતાવસ્થામાં કેવળીને પણ સૂક્ષ્મ સંચાર થતા રહે છે. મુદ્દાસિયં વ્રુક્ષમચચિં ત પઢમસમÇ વસ્તું વીચસમયે વેશ્ય તચસમયે निज्जिण्णं तं बद्ध पुठ्ठे उदीरयं वेइयं निज्जिण्णं सेयाले अकम्माय भवइ- सुखस्पर्श द्विसमयस्थितिकं तत् प्रथमसमये बद्ध द्वितीयसभये वेदितं तृतीयसमये निर्जिण જ્યારે ગયાં ચાવિ મત્તિ આ ઈૌપથિક કમ સુખાકારી સ્પવાળા હાય છે. અર્થાત આત્મપ્રદેશાની સાથે તેના જે મધ થાય છે તે દુઃખદાયી હાતા નથી તેની સ્થિતિ એ સમયની હોય છે. વધારે સમયની સ્થિતિ હોતી નથી. કારણકે અધિક સમયની સ્થિતિ કમની કષાયના સંબધથી થાય છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૩૪