Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૃષ્ટા એષણા છે. ૨ રસેઈ ઘરમાંથી બહાર લાવી જે થાળી આદિમાં પેાતાના નિમિત્ત ભેાન રાખવામાં આવેલ હાય એનું લેવુ' તે ઉધૃતા એષણા છે. ૩ નિલે પ શેકેલા ચણા આદિનું લેવું એ અલ્પલેપા એષણા છે, ૪ લેાજન કરવાના સમયે ભાજન કરવાવાળી વ્યક્તિને પીરસવા માટે ચમચા, શકેરા આદિ દ્વારા જે ખાદ્ય સામગ્રી બહાર કાઢીને રાખવામાં આવેલ છે એને લેવી એ ગૃહિતા એષણા છે, ૫ ભાજનની ઈચ્છાવાળાને દેવા માટે ઉભા થયેલ દાતાએ જે કાંઈ પોતાના હાથમાં ભાજન સામગ્રી લઇ રાખેલ હોય એને જ લાવીએ છઠ્ઠી પ્રગૢહિતા એષણા છે. ( નિસાર હેવાને કારણે જેને જનાવર પણ ચાહતાં નથી એવાં ફ્રેંકી દેવા ચેગ્ય ભાજનને લેવું એ સાતમી ઉજ્જીત ધર્મો એષણા છે.છ,
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રિત કરીને અભિગ્રહ થયા કરે છે. એવા નિયમ કરવા કે, ‘ભાલા આદિની અણી ઉપર રાખેલ ધૃતપૂરાદિક ભાજ નને લઇશ ? એ દ્રવ્યાભિગ્રહ છે. “ જે દાતા દેહલીને પેાતાની જંઘાની વચમાં કરીને ભેજન આપશે તેનાથી ભાજન લઈશ.” એ ક્ષેત્રાભિગ્રડ છે. ' સઘળા ભિક્ષુ જ્યારે ભિક્ષા લઈ ને આવશે ત્યારે હું ભિક્ષા લેવા જઈશ' એવા નિયમ કરવા તે કાળ અભિગ્રહ છે. હસતા, રાતા, અથવા ખોંધાયેલ દાતા ભિક્ષા આપશે તે જ હું' લઈશ ' આવેા નિયમ કરવા એ ભાવાભિગ્રહ છે ઘરપા
રસપરિત્યાગ કા વર્ણન
હવે રસપરિત્યાગનું સ્વરૂપ કહે છે.- લૌરી' ઇત્યાદિ ! અન્નયા દ્વારદ વિમાદ્-શ્રીધિîાર્િખીર, દૂધ, દહી, ઘી, આ રસાને તથા ગેાળમાં પકવેલ અન્ન વાળીચે વાળમાયન-પ્રળીત પાનમોગનન્ તથા જેમાં વઘાર લાગેલ હોય એવું લેાજન, પાન, ખજુર, રસ, આદિ તથા વિમળ પ્લાન તુ-વિłનરસાનાં તુ ઘીથી પકાવેલા મેાદક આદિને ખાવાને ત્યાગ કરવા એ વિવજ્ઞળ મળિયું-ક્ષત્રિવર્ગનેં મનિતં રસ પરિત્યાગ છે.
ભાવાર્થ—દૂધ, દહીં આદિ રસાને અને ઘી આદિમાં પકવેલા ભેાજન આદિના ખાવાને ત્યાગ કરવા એ રસ પરિત્યાગ ખાદ્ય તપ છે. ૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૫૧