Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભિક્ષુ ‘૫ વચરક' એવા કહેવામાં આવે છે. અર્થાત્ પવચરક જ પવ ઉષ્ણેાદરી ધારક માનવામાં આવે છે.
શકા-જ્યારે આ ક્ષેત્ર ઉણાદરી આદિકામાં પણ અશન આદિ દ્રવ્યને લઈને ઉત્તરની અવમતા-અપૂર્ણતા છે. ત્યારે ક્ષેત્ર ઉણાદરી આફ્રિકામાં દ્રષ્ય ઉષ્ણેાદરીથી શું વિશેષતા છે?
ઉત્તર-ક્ષેત્ર ઉ@ાદરી આફ્રિકામાં પ્રધાનતા ક્ષેત્રાદિકની છે. દ્રષ્ય ઉષ્ણુદરીમાં પ્રધાનતા દ્રવ્યરૂપ અશન સામગ્રીની છે. તથા ક્ષેત્રાદિકમાં જે દ્રવ્ય ઊંદરી થાય છે એ પશુ ત્યાં ક્ષેત્રાદિ હેતુક જ હૈય છે. આ કારણે એજ પ્રધાનતાથી વિક્ષિત થાય. અથવા જ્યાં દ્રવ્યની અપેક્ષા ઉત્તરમાં ન્યૂનતા નથી– અર્થાત્-દ્રવ્ય ઉજ઼ાદરી નથી એ સ્થળે પણ ક્ષેત્રાદિગત ન્યૂનતાને આશ્રિત કરીને ક્ષેત્ર ઉભુંદરીને બ્યપદેશ થાય છે. ।।૨૪।
ભિક્ષાચર્યા કા વર્ણન
64
હવે ભિક્ષાચર્યોના વિષયમાં સૂત્રકાર કહે છે- દુવિદ્॰ ’’ઈત્યાદિ! અવયા ----દુવિચળાં-અષ્ટવિષોષરામઃ આધાકર્માદિ દોષાના પરિ વજનથી પ્રધાન એવું જે ગેચર છે તે આઠ પ્રકારનું હાય છે. તા-તથા તથા જુલના સન્નેય-સ્થળાઃ સર્વ્યય એષણા સાત પ્રકારની છે. એ આઠ પ્રકારનું ઉત્તમ ગાચર તથા સાત પ્રકારની એષણાઓ ને અને મિનરૢા–ચે અન્ય શ્રમિત્રા: તથા એનાથી ખીજા અતિરિક્ત બીજા અભિગ્રહ મિલાયયિમાદ્યિા-મિક્ષાચર્ચા આવાતા આ સઘળા ભિક્ષાચર્યાંરૂપ કહેવામાં આવેલ છે.
(6
ભાવાથ-પેઢા, અધ પેટા, ગામૂત્રિકા, તથા પતંગ વીથિકા, આ ચાર તથા ખાહ્ય શમ્ભુકાવર્તા, અભ્ય તર શમ્ભુકાવર્તા, આ છ તથા ગમન પ્રત્યા ગમનના ભેદથી બે ભેદવાળી “ બચતકુવા પ્રચાતા ” અર્થાત્ સીધા જઈને પાછું' કરવું તથા એનાથી વિપરીત વક્રગતિથી જઇને પાછુ ફરવા રૂપ બીજા ભેદને મેળવવાથી ગેચરીના આઠ ભેદ થઈ જાય છે. સાત પ્રકારની એષણાએ આ છે
* સંસદનતંત્તકા (૨) ઉમ્બ૩ (૨) તદ્ અવરે વિયારેય (૨) ૩દિયા (૪) પતિયા (૧) ૩ન્દ્રીય ધર્માય (6) મુન્નમિયા (૭) II ? ||
સસૃષ્ટા એષણા, ૨ અસ'સૃષ્ટા એષણા, ૩ ધૃતા એષણા, ૪ અલ્પ. લૈપિકા એષણા, ૫. ઉગ્રુહિતા એષણા, ૬ પ્રગૃહિતા એષણા, ૭ ઉજ્જીત ધર્માં એષણા ભાજનની સામગ્રીથી ખરડાયેલા હાથ અને પાત્રથી ભિક્ષા લેવી અસ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪
૧૫૦