Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાલઉણોદરી કે ફલ કા વર્ણન
હવે કાળ ઉનેદરીને સૂત્રકાર પ્રગટ કરે છે–“
વિસ્ત” ઈત્યાદિ! અન્વયાર્થી–વિતરણ વડવ્રુષિ વોરિણી-વિષય જતુળમા વૌષmi દિવસ સબંધિ ચારે પૌરૂષીયોને મ ા-ચાવ7 મવેત્ જાઢઃ જેટલે કાળ અભિગ્રહના વિષયમૂત બને છે. પર્વ વામાનઃ વહુ-ર્વ વરતઃ વહુ એ વિષયભૂત કાળમાં ભિક્ષાના માટે બ્રમણ કરવાવાળા સાધુને, અર્થાત દિવસની ચારે પૌરૂષીના વચમાંથી હું અમુક પૌરૂષીમાં ભિક્ષાચર્યા કરીશ” આ પ્રકરને અભિગ્રહ કરીને ગોચરીના માટે પર્યટન કરવાવાળા સાધુને એ કાળ જામા મુવંત્રિામવં જ્ઞાતિવ્ય કાળ ઉદરી છે. રિમા
આ કાળ ઉદરીને સૂત્રકાર ફરીથી પ્રકારાન્તરથી કહે છે-“રવા” ઈત્યાદિ.
અન્વયાર્થ–સવા-અથવા અથવા થડે ભાગ ન્યૂન તરૂચા રસી – तृतीयायां पौरुष्याम् श्री पौ३षीमा ऊणाइ घासमेसंतो-ऊनायां प्रासम् एषयतः આહારને લેવા માટે નિકળેલા સાધુને કાળ ઉદરી હોય છે. ગાથામાં થોડી ન જે ત્રીજી પૌરૂષી કહેલ છે. તે એ એને કેટલી ન્યૂન હોવી જોઈએ. આ શંકાના સમાધાન નિમિત્ત સૂત્રકાર કહે છે કે, જમાનg વાં-વતુર્માજોનાચાં વા તે ચતભાંગ ઉન “વા” શબ્દથી પાંચ આદિ ભાગ ઉન હોવી જોઈએ. આનું તાત્પર્ય એ છે કે, ચતુર્ભાગા ન્યૂન અથવા પંચઆદિભાગ ન્યૂન ત્રીજી પૌરૂપીમાં ભિક્ષાચર્યા કરીશ. gવ જળ કમવે-પર્વ શાને તુ મવેત્ આ પ્રમાણે અભિગ્રહ કરીને ભિક્ષા માટે ભ્રમણ કરતા સા કાળ વિષયક અભિગ્રહ હોવાથી કાળ ઉનાદરી થાય છે “શાહે ” આ પ્રકારના વચનથી દેશાચારના અનુ સાર જ્યાં એ ભિક્ષાકાળ હોય છે એજ કાળમાં ત્યાં ભિક્ષાટન કરવું જોઈએ. અહીં તે અભિગ્રડેની અપેક્ષા કરીને ચાર પૌરૂષીનું તથા ચતુર્થ પંચમ આદિ ભાગ ન્યૂત ત્રીજી પૌરૂષીનું ઉપાદાન થયેલ છે. ૨૧
ભાવઉણોદરી કા વર્ણન
હવે ભાવ ઉનેદરીને સૂત્રકાર પ્રદર્શિત કરે છે–અથવા” ઈત્યાદિ ! અન્વયાર્થ–રૂરથી વા કુરિો વા ક્રિો વા નહૃદિગો ના વિ મન્ના ઘર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૪૮