Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જિન્દ્રિય નિગ્રહ કે ફલ કા વર્ણન
આ ઈન્દ્રિય નિગ્રહ ક્રોધાદિ કષાયના વિજયથી જ થાય છે. આ માટે સડસમાં બેલમાં ક્રોધાદિ વિજયનું ફળ કહેવાને પ્રથમ ક્રોધ વિજયનું ફળ કહે છે–
“ોવિના” ઈત્યાદિ.
અન્વયાર્થ–મતે વિજ્ઞgri ની જિં નng-શોવિજ્ઞવેર લીવર * નનવરિ હે ભગવાન ! કેધ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર-શોવિજ્ઞof રતિ -ધનિન ક્ષત્તિ જ્ઞાતિ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી જીવના ચિત્તમાં ક્ષમારૂપ પરિણામ આવી જાય છે.. कोहवेयणिज्जं कम्मं न बंधइ-क्रोधवेनवीय कर्म न बध्नाति साथी त धवलनीय કર્મને બંધ કરતું નથી. તથા પૂર્વોપાર્જીત કર્મોની નિર્જર કરે છે.
ભાવાર્થ કોધિ મેહનીયના ઉદયથી, જે જીવને પ્રજવલનાત્મક પરિણામ વિશેષ થાય છે તે ક્રોધ છે. કોધથી જીવ કૃત્ય તેમજ અકૃત્યના વિવેકને ભૂલી જાય છે. કારણ કે, એ ક્રોધ એનાં વિવેકને નાશ કરે છે. આને અંજામ ખૂબજ ખરાબ આવે છે. આ પ્રકારના વિચારથી જીવ તેના ઉપર વિજય મેળવી લે છે. કોધ ઉપર વિજય મેળવી લેવાથી જીવના ચિત્તમાં શાંતિ પરિણમે છે. આ પરિણામની એ ઓળખાણ છે કે, જીવ તેના સદૂભાવમાં શક્તિશાળી અથવા તે અશક્ત એવી વ્યકિતની અગ્ય ભાષા આદિને હસતાં હસતાં કોઈ પ્રકારની મનમાં વિકૃતિ આવવા ન દેતાં સહન કરી લ્ય છે. તથા એને ક્રોધના ઉદયથી બંધાતા મોહનીય કમને બંધ થતું નથી. અને પૂર્વમાં કમની નિર્જરા થાય છે, ૫ ૬૭ |
માનવિજય કે ફલ કા વર્ણન
હવે અડસઠમાં બેલમાં માન વિજયનું ફળ કહે છે-“ભાવિકgi” ઈત્યાદિ /
અન્વયાર્થ–મંતે નાવિજ્ઞi ની જિં નળરૂ-મત્ત માનવિનચેન નીવડ %િ નરતિ હે ભગવાન ! માનવિજય કરવાથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે ? ઉત્તર-માવિનri મધું વળે-માનવિનચેન નનતિ માન વિજયથી જીવ મૃદુતા ગુણને પ્રાપ્ત થાય છે. તથા તેને માનના ઉદયથી બંધાનારા કર્મોનો બંધ થતું નથી. અને પૂર્વબદ્ધ કર્મોની નિરા થાય છે.
ભાવાર્થ–માન નામ અહંકારનું છે. આ એક જમ્બર કષાય છે. આ માન કષાય વિશેષને નિગ્રહ કરવાથી જીવનું પરિણામ કેમળ બની જાય છે. આથી તેને એ લાભ થાય છે કે, તેના ઉદયથી બંધાનાર મેહનીય કામ વિશેષને બંધ થતું નથી. તથા પૂર્વબદ્ધ કર્મોની નિજ રાજ કરે છે. ૬૮ .
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧ ૩ ૨