Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શઠતા કે સ્વરૂપ કા વર્ણન
અન્વયાર્થથેરેથવિદ સંયમમાર્ગથી વિચલિત છને સ્થિર કરવાના સ્વભાવવાળા, અર્થાત-શ્રુતચારિત્રરૂપ ધર્મથી વિચલિત પ્રાણીને એજ ધર્મમાં ફરીથી સ્થિર કરવાવાળા તથા કાળ-ધાડ જ્ઞાનાદિક ગુણસમૂહને ધારણ કરવાવાળા વિકાર-વિરાર તથા સકળશાસ્ત્રોના પારગામી, મુળી-નિઃ સમસ્ત સાવઘવ્યાપારના સર્વથા ત્યાગી એવા ન- ગગ નામના કેઈ એક આચાર્ય મારી-માસીસ્ હતા. તેઓ સારૂ-ગાવીઃ આચાર્યના ગુણથી યુક્ત હતા. એ માટે નિમાવમિ-નિમા આચાર્ય પદ ઉપર બીરાજમાન હતા. એ ગર્ગાચાર્ય કર્મોદયથી કુશિષ્ય દ્વારા ફરી ફરી વિચલિત પિતાની સમાધીને, અર્થાત-ચિત્તની એકાગ્રતાને સ્થિર કરતા રહેતા હતા. તે ૧ /
સમાધીને ધારણ કરતી વખતે જે પ્રકારનો વિચાર કરે છે, તે કહેવામાં આવે છે.– “વ ” ઈત્યાદિ.
અન્વયાર્થ-વ-વને રથ અને ગાડા વગેરેમાં જોડવામાં આવેલા વિનીત બળદ આદિ જાનવરને તમારૂ-જમાનાથ સારી રીતે ચલાવનાર સારથી કે, જે તારું અફવત્તાનતરમ્ તિવર્તતે અટવીને પાર કરી જાય છે मा प्रमाणे जोए वहमाणस्स संसारं अइवत्तह-योगे वहमानस्य संसारोऽतिवर्तते સંયમ વ્યાપારમાં સુશિષ્યાને લગાડવાવાળા આચાર્ય આદિકેને સંસાર પણ અતિકાંત થઈ જાય છે. ભાવાર્થ-શિષ્યને વિનીત જોઈને ગુરુ સમાધી ભાવને પ્રાપ્ત બની જાય છે. મારા
આ ચિત્ત સમાધિની પ્રાપ્તિ માટે વિનીત શિષ્યના સ્વરૂપનો વિચાર કરી ગર્ગાચાર્ય અવિનીત શિષ્યના સ્વરૂપને આ પ્રમાણે વિચારે છે.–“” ઈત્યાદિ.
અન્વયાર્થ–ને-ચતુ જે સારથી વ -જુઠ્ઠાન પીઠગળિયા બળદેને ગાડી આદિમાં કોપરું-ચોગતિ જોડે છે તે એને વિદ્યુમ્ભાળો-વિન્નર સારા માર્ગ ઉપર ચાલવા માટે મારતાં મારતાં ક્રિસ્ત્રિય-જિજરૂતિ ખેદખિન્ન બની જાય છે. આથી તે કામાર્દિ જ વેજી-ગામifધું જ વેચત્તે ચિત્તની ઉદ્વિગ્નતાને અનુ. ભવ કરવા લાગે છે. તથા રે જ તોત્તો મગરૂ–ત્તર ગોત: મને એ બીચારાને એ બળદેને મારતાં મારતાં ચાબુક પણ તૂટી જાય છે. | ૩ ||
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪