Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શરીર કે પ્રત્યાખ્યાન કા વર્ણન
ભાવાર્થ
મન, વચન અને કાયાના વ્યાપારનું નામ ચેગ છે. આ ચેગના પ્રત્યાખ્યાનથી જીવને શૈલેષી અવસ્થા પ્રાપ્ત થઇ જાય છે. એ અવસ્થા પ્રપ્ત થયા પછી નવા કના બંધ થવા રોકાઈ જાય છે. તથા પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થાય છે. ।૨ા ચાગ પ્રત્યાખ્યાન કરવાવાળા મુનિરાજના શરીરનું પ્રત્યાખ્યાન પણ થાય આજ વાતને સૂત્રકાર આડત્રીસમા એલમાં પ્રગટ કરે છે—સીનવવામેળ ’ઈત્યાદિ ।
""
અન્વયા —મતે સરીરપરવાનળ નીચે જિલળેક્-મમુન્તારી પ્રત્યા ત્યાનેન નીવ: * નન્નત્તિ હૈ ભગવાન શરીર પ્રત્યાખ્યાનથી છત્ર કયા લાભને પ્રાપ્ત કરે છે ? ઉત્તર-પીપચરવાળાં સિદ્ધાસયનુાં નિવ્વસેફ-શક્તિપ્રત્યયાનેન વિદ્ધાતિરાયનુળવં પ્રાપ્નોત્તિ શરીર પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના સર્વોત્કૃષ્ટ ગુણુપણાને પ્રાપ્ત કરે છે, સિદ્ધાર્ત્તચમુળસંપન્ને ચ લીધે હોમુન્નાર્ પમ મુદ્દો મવ ્-સિદ્ધાતિશયમુળસંપન્નગ્ધ નીનો હોજાપ્રમુપાત: પરમમુવી મતિ સિદ્ધોના અતિશય ગુણત્વને પ્રાપ્ત થયેલ જીવ લેકના અગ્રમાગને પ્રાપ્ત કરીને પરમ સુખી બની જાય છે.
ભાવાથ—શરીર પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે ? આને ઉત્તર આપતાં ભગવાન કહે છે કે, આ પ્રત્યાખ્યાનના પ્રભાવથી જીવ સિદ્ધોના એકત્રીસ (૩૧) ગુણેાને પ્રાપ્ત કરનાર ખની જાય છે. એ એકત્રીસ ગુણ આ છે.-પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયરૂપ પાંચ ગુણુ, નવ પ્રકારના દર્શનાવરણીય કર્મના ક્ષયરૂપ ગુણુ, એ પ્રકારના વેદનીય કર્મના ક્ષયરૂપ એ ગુણુ, એ પ્રકારના માહનીય કર્મના ક્ષયરૂપ એ ગુણુ, ચાર પ્રકારના આયુકર્મના ક્ષયરૂપ ચારગુણુ, એ પ્રકારના નામકર્મના ક્ષયરૂપ એ ગુણુ, બે પ્રકારના ગેત્રકમના ક્ષયરૂપ બે ગુણુ, અને પાંચ પ્રકારનાં અંતરાયકમના ક્ષયરૂપ પાંચ ગુણુ, આ પ્રમાણે એ એકત્રિસ સિદ્ધાતિશય ગુણ્ણાને પ્રાપ્ત કરનાર જીવ લેાકના અગ્રભાગમાં રહેવા વાળા મુક્તિપદને પ્રાપ્ત કરી પરમ સુખી બની જાય છે. ૫ ૩૮ ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૧૩