Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેમ કહ્યું પણ છે—“તHi fમપુર નો પર્વ મતિ-ગુને મે વન્થ ફૂડું વા રાશિ સંધિજ્ઞામિ ૩ઘાનિસ્તાન તુરિતાનિ વોસિરસાફિરારા અર્થાતપોતાની સંયમયાત્રાને જીર્ણશીર્ણ આદિ વસ્ત્ર પાત્રો દ્વારા નિર્વાહ કરવાવાળા સાધના ચિત્તમાં એ વિકલ્પ નથી ઉઠતું કે, આ મારાં વસ્ત્ર જીર્ણ થઈ ગયાં છે. ચાલે સુઈ માંગીને આને સીવી લઉં, સાધી લઉં, દોરા ભરી લઉં. આદિ.૩૪
ઉપધિનું પ્રત્યાખ્યાન કરવાવાળા સાધુને ગ્ય આહારાદિકના અભાવમાં ઉપવાસ પણ થઈ જાય છે. આનું નામ આહારપ્રત્યાખ્યાન છે. આજ વાતને
આહારપ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન
સૂત્રકાર પાંત્રીસમાં બેલમાં કહે છે –“આહ્વાપરવાળof” ઈત્યાદિ /
અન્વયાર્થ–મતે-મત્ત હે ભગવાન! હાહાવા ની નપફવાણા પ્રત્યાહાનેન ઝવવનચત્તિ આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે ? ઉત્તરમાં-ગરવાળે વિચાiagો વો -શાહાલ્યાસંસ્થાનેર વિતાસંરકti ચારિત્તિ આહારના પ્રત્યાખ્યાનથી જીવ પિતાના જીવનની અભિલાષા કરવાનું છોડી દે છે, કોવિચાdagો વાંછિદ્રિત્તા શીરે आहारमंतरेणं न संकिलिस्सइ-जीवितासंशाप्रयोगं व्यवच्छिद्य जीवः आहारमन्तरेण
રંજિફરે જીવનની ઈચ્છા હેતુભૂત વામન અને કાયયોગને પરિત્યાગ કરીને એ જીવ આહાર વગરના કલેશને પામતા નથી. અર્થાત વિકૃષ્ટ તપના અનુષ્ઠાનમાં પણ જીવનથી નિસ્પૃહ બનેલ મુનિ દુઃખને અનુભવ કરતા નથી,
ભાવાર્થ –નિરવદ્ય આહારના અલાભમાં સદેષ આહારનો ત્યાગ કરે તથા તપશ્ચર્યાના નિમિત નિરવધ આહારનો લાભ હોવા છતાં પણ એને પરિત્યાગ કરી દે. આ બંને પ્રકારને ત્યાગ આહારપ્રત્યાખ્યાન છે. આહાર પ્રત્યાખ્યાન કરવાવાળા મુનિરાજના ચિત્તમાં એ કદી પણ વિકલ્પ નથી ઉઠતે કે હું આના વગર મરી જઈશ. તથા મારે હજી વધુ જીવવું છે. આ માટે એનું પ્રત્યાખ્યાન ન કરું. આ પ્રમાણે જીવિતાશંસા પ્રયોગને પરિત્યાગ કરીને વિકૃષ્ટ તપનું અનુષ્ઠાન કરવામાં પણ દુઃખને અનુભવ કરતા નથી. રૂપા
ઉપધિ તથા આહાર એ ત્રણ પ્રત્યાખ્યાન પણ કષાય રહિત મનિમાં જ સફળ થાય છે. આથી હવે છત્રીસમાં બેલમાં કષાયપ્રત્યાખ્યાનના વિષયમાં સૂત્રકાર કહે છે–“નાયyજલ્લાળે” ઈત્યાદિ !
અન્વયાર્થ—અંતે વલ્લો શી કિરૂ-મત્ત વષચકચાલ્યા જાવ હિં કરિ હે ભગવાન! કષાયના પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૧૧