Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપ, તેજ અને વાયુ કાચેામાં—તે વિશ્વસનીય રૂપવાળા બની જાય છે. ઘેાડી પ્રતિલેખનાવાળા થઈ જાય છે, સઘળી ઇન્દ્રિયાને વશ કરી લે છે. તથા વિપુલ તપ અને સમિતિચેાથી યુક્ત બનીને ગામે ગામ વિહાર કરે છે.
ભાવા—અહી′ પ્રતિરૂપતામાં પ્રતિ શબ્દ ચેાગ્ય અનેા વાચક છે. તથા રૂપ શબ્દ વેષને વાચક છે. સ્થવિર કલ્પિક સાધુએનું,જે શાસ્ત્ર મર્યાદાની અનુકૂળ રૂપ છે. તેજ અહી પ્રતિરૂપ છે. આ પ્રતિરૂપના જે ભાવ છે એ પ્રતિ રૂપતા છે. મેઢા ઉપર સુખ સદરક વિગ્નકા બાંધવી, સફેદ ચાલપટા પહેરવા, સફેદ વસ્ત્રની ચાદર રાખવી, પ્રમાઈકા અને રજોહરણ રાખવાં, માથાને ખુલ્લું રાખવું, વાળાનું લંચન કરવું, ભિક્ષાધાનીમાં પાત્રાને રાખીને ભિક્ષાવૃત્તિના માટે પર્યટન કરવું, ખુલ્લા પગે રહેવું, અર્થાત જોડાં, મેાજા, ખડાઉ આઢિ ન પહેરવાં, પગપેઢલ ચાલવું, છત્રી ધારણ કરવી નહી', અપ્રતિમ ધ વિહાર કરવા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએનું પાલન કરવું, આ સઘળું સ્થવિરકલ્પિક સાધુઓ માટે શાસ્ત્ર મર્યાદા અનુકૂળ સાધુ વેષ છે. આને ધારણ કરવા એનું નામ પ્રતિરૂપતા છે. ॥ ૪૨ ॥
પ્રતિરૂપતાના સદ્ભાવમાં પણ વૈયાવૃત્યથીજ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. આ માટે હવે સૂત્રકાર તેતાલીસમા મેલમાં વૈયાવૃત્યને કહે છે-“ વેવાયત્ત્વનાં અન્વયા મતે વેચાવચેનું લીવે લિગેટ્-મન્ન્ત વૈયાવૃત્યુંનનીયઃ વિજ્ઞનતિ હે ભગવાન ! વૈયવૃત્યથી જીવને શુ લાભ થાય છે? ઉત્તર-વૈયાवच्चेणं तित्थयरनामगोत्तं निबंधइ - वैयावृत्येन निर्थकरनामगोत्रं निबध्नाति वैयावृत्यथी જીવ તીર્થંકર નામ ગાત્ર કમના મધ કરે છે. આહાર આદિનું લાવી આપવું, વગેરે પ્રકારની કાઈ પણુ સહાયતા કરવી તેનું નામ વૈયાવૃત્ય છે. એ આચાય ઉપાધ્યાય આદિના ભેન્નુથી એ પ્રકારની છે, ॥ ૪૩ ||
સર્વગુણસંપન્નતા કે ફલ કા વર્ણન
વૈયાનૃત્ય કરવાથી અરિહંત ખની જવાય છે. અને જે અરિહંત હાય છે તે સર્વગુણસંપન્ન હેાય છે. આ માટે ચુંમાળીસમા ખેલમાં સર્વાંગુણુ સઅેપન્નતાનુ ફળ કહે છે—‘ અવ્યમુળસંપન્નયાદ્ ‰ ઈત્યાદિ ।
અન્વયા—મંતે સત્રનુળસંપન્નયા નીવે િનળTM-મર્મ્સ સર્વળŔવઅતયા નીવા િનનયંત્તિ હૈ ભગવાન સર્વગુણુ સ'પન્નતાથી જીવ કઈ વિશિષ્ટ તાને પ્રપ્ત કરે છે? ઉત્તર-સગુણસંપન્નતયાહ્ પુનરાવર્તિ નળ-મુળલવઅતચા બપુનરાવૃત્તિ ગતિ સર્વગુણ સંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિને પ્રાપ્ત કરે છે. પુનરાવૃત્તિ ત્તણ્ ચ નીને સરીમાળવાળું લુકવાળું મો માળી મવડ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૧૭