Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આત્મા કેવળી દશામાં તેનાં ખાકી રહેલાં ભવાપગાહી કમેનિ-આધાતિયા કર્માને નષ્ટ કરી દે છે. તે કર્મ આ છે વૈવૃત્તિનું ભાન્ય નામનોચ-વેનીય આયુષ્ય નામનોવ્ર વેદનીય; આયુ, નામ અને ગેાત્ર તમો વચ્છા તતઃ પશ્ચાત્ત माना पछी ते सिज्जइ बुज्जइ मुच्चइ सव्त्रदुःखाणमंतं करेइ-सिध्यति बुध्यते मुच्यते સર્વદુલાનામત જોતિ સિદ્ધ બની જાય છે, બુદ્ધ બને છે, મુકત બની જાય છે અને સઘળા દુઃખાના અંત કરી દે છે. ” આસિદ્ધ યુદ્ધ આદિ પદોની વ્યાખ્યા અઠાવીસમાં એટલમાં કહેવાઇ ગયેલ છે.
ભાવા —પરમાર્થ તઃ પ્રત્યાખ્યાનનું નામ સદ્ભાવ પ્રત્યાખ્યાન છે. એ પ્રત્યાખ્યાન સવ સવરરૂપ હોય છે. આને શૈલેશી પણ કહે છે. આનાથી જીવ શુકલધ્યાનના ચેથા પાયાને પ્રાપ્ત કરીને આધાતિયા કર્મોના કરે છે. આ પછી સિદ્ધ યુદ્ધ મુકત મનીને સઘળા દુઃખાના અંત કરી દે છે. અર્થાત અવ્યાબાધ સુખને લેગવનાર એવા બની જાય છે. ।। ૪૧ ||
નાશ
પ્રતિરૂપતા ઔર મૈયાનૃત્ય કે ફલ કા વર્ણન
સદ્ભાવ પ્રત્યાખ્યાન એજ કરી શકે છે, જે પ્રતિરૂપ હોય છે. એ માટે બેંતાલીસમાં ખેલમાં પ્રતિરૂપતાનું ફળ કહે છે- -‘- પદ્ધિવચાણ ’> ઇત્યાદિ 1
અન્વયાથ—મતે વહિયાળ લીવે લિગેટ્ટ-મમુન્ત પ્રતિષતયા નીવ લજી જિ નનયતિ હે ભગવાન! પ્રતિરૂપતાથી જીવને શું લાભ થાય છે ? ઉત્તરપરિત્રાણ વીય નળ-પ્રતિતા હ્રાવિતાં નનવૃત્તિ પ્રતિરૂપતાથી લાઘવતા ઉત્પન્ન થાય છે. ઘુમૂળ નીચે અમત્તે પાકદ્ધિને સત્યજિતવિસુદ્ધક્ષમત્તે सत्तसमियसम्म सव्वपाणभूय जीवसत्तेसु विसणिज्जरूवे अप्पडिलेहे जिइंदिए विउलतव समिइसमन्नागए यावि भवइ - लघुभूतश्च खलु जीवः अप्रमत्तः प्रकटलिङ्गः प्रशस्त लिङ्गः विशुद्धसम्यक्त्वः सत्वसमितिसमाप्तः सर्वप्राणी भूतजीवसत्वेषु विश्वसनीयरूपः अप्रत्युप्रेक्षितः जितेन्द्रीयः विपुलतपः समितिसमन्वागतच्चापि भवति જ્યારે જીવ લભૂત થઈ જાય છે, ત્યારે તે અપ્રમત-પ્રમાદ રહિત મની જાય છે. તથા તેનું ચિહ્ન-સ્ફેટ સહુના જાણવામાં આવે તેવું થઇ જાય છે રજોહરણુ રૂપ તથા સદરકમુખવસ્ત્રિકા આદિ રૂપ સાધુના વેશ પ્રશસ્ત થઈ જાય છે. એનું સમ્યકત્વ વિશુદ્ધ બની જાય છે. સત્ય, ધૈય અને સમિતિએથી તે પરિ પૂર્ણ ખની જાય છે. સઘળા પ્રાણીઓમાં-એઇન્દ્રિયવાળા વિકલત્રય જીવામાં, ભૂતમાં-વનસ્પતિઓમાં, જીવામાં-પાંચ ઈન્દ્રિય પ્રાણીઓમાં તથા સત્વામાં-પૃથ્વી,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૧૬