Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનોગુપ્તિ કે ફલ કા વર્ણન
આ ગસત્ય ગુપ્તિયુક્ત મુનિને જ થાય છે. આ માટે હવે તેપનમા બોલમાં સૂત્રકાર ગુપ્તિનું કથન કરે છે--“Tri ” ઈત્યાદિ.
અવયાર્થ—–મંતે માત્તાપ i ની વિ ષડ્ર-મન્ત મનોગતતા સંજુ લવઃ વિનચતિ હે ભગવાન! મને ગુતિથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ઉત્તર-બત્તયાપ વે ન -મનો તરયા કરવ: gય જ્ઞાતિ મનગુપ્તિથી જીવ એકાગ્રતાને ધારણ કરે છે. gitવત્તે ના મળજો संजमाराहए भवइ-एकाग्रचित्तः खलु जीवः मनोगुप्तः संयमाराधकः भवति - ચિત્ત બનેલ એ જીવ મને ગુપ્તવાળા હોવાના કારણે સંયમના આરાધક હોય છે.
ભાવાર્થ—અશુભ પદાર્થોની વિચારણાથી મનને રોકવું, અર્થાત્ અશુભ પદાને મનમાં વિચાર ન કરે એનું નામ મને ગુપ્તિ છે. એ મને ગુપ્તિના પ્રભાવથી જીવ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી લે છે. મને ગુપ્ત ત્રણ પ્રકારની છે, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જેનાથી થાય એવી કલ્પનાઓને પરિત્યાગ કર. એ પ્રથમ અને ગુપ્તિ છે. ધર્મધ્યાનને અનુબંધ જેમાં હેય તથા જે શાસ્ત્રના અનુસાર હેય અને જેનાથી પરલેકનું સાધન હોય એવી મધ્યસ્થ પરિણતિ બીજી મને ગુપ્તિ છે. શુભ અને અશુભ મનવૃત્તિના નિધથી પેગ નિધાવસ્થામાં થવાવાળી આત્મસ્વરૂપ પાપસ્થાનરૂપ પરિણતિ ત્રીજી અને ગુપ્તિ છે. રોગશાસ્ત્રમાં ત્રણ વિશેષણ દ્વારા વાતને આ પ્રમાણે કહેલ છે–
" विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
आत्मारामं मनस्तज्ज्ञैः, मनोगुप्तिरुदाहृता ॥१॥" અર્થાત-જે મન સઘળી કલ્પનાઓથી રહિત છે તેમજ સમભાવમાં એકાગ્ર બનીને આત્મસ્વરૂપમાં રમણ કરે છે એને મને ગુપ્તિ કહેવામાં આવે છે. આ મને ગુપ્તિ સત્યાસત્યના ભેદથી ચાર પ્રકારની હોય છે. આ વાત પહેલાં ચાવીસમા અધ્યયનમાં સૂત્રકારે બતાવેલ છે, આ મને ગુપ્તિથી જીવ એકાન્ત રૂપથી ધર્મમાં સ્થિર ચિત્તવાળા બની જાય છે, જ્યારે તે ધર્મમાં એકનિષ્ઠ ચિત્ત થઈ જાય છે ત્યારે એનું મન શુભ અધ્યવસાયથી સુરક્ષિત બની જાય છે. આ પ્રમાણે મનથી સુરક્ષિત બનેલ એ પ્રાણું સંયમ આરાધક બનીને પોતાના જન્મને સફળ બનાવી લ્ય છે. એ પ૩ છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧ ૨ ૩