Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનાગત કાળની અપેક્ષા ભેદ છે. . ૮
હવે ધર્મ આદિનું લક્ષણ કહે છે--“જરૂ ફાળો” ઈત્યાદિ !
અન્વયાર્થ–ારૂઢાવળો ધો-7તિહૃક્ષનg : ગમન ક્રિયામાં પ્રવૃત્ત થયેલ જીવ અને પુદગલેને ચલાવવામાં ઉપકાર કરવાવાળા જે દ્રવ્ય છે તે ધર્મદ્રવ્ય છે. ટાઢવળો મમો-થાનસ્ટક્ષણ: ધ રેકવારૂપ ક્રિયામાં પરિણત થયેલ જીવ અને પુદ્ગલ દ્રવ્યને રોકવામાં જે મદદ આપે છે તે અધમ દ્રવ્ય છે. નÉ સદgવ્યાપાચળ-નમઃ સર્વવ્યાણ માનનમ્ જીવાદિક સઘળા જીવોના આધારભૂત આકાશ છે. શોmiઢવ-વહૂ એન લક્ષણ પિતાનામાં અવગાહી જીવાદિક દ્રવ્યોને સ્થાનદાન દેવાને છે. જે તે
કાલ ઔર જીવ કે લક્ષણ કા વર્ણન
હવે કાળ અને જીવનું લક્ષણ કહે છે–“વા અવળો” ઈત્યાદિ !
અન્વયાર્થ–સટ્ટાસ્ટરવળો જાહો-વર્તના હૃક્ષ વાઢઃ વર્તના લક્ષણવાળા કાળદ્રવ્ય છે. શીત, વાત, આતપ, આદિ આજ કાળથી થાય છે. વીવો કરોઢળ –નીવો પોસ્ટિક્ષણઃ જીવનું લક્ષણ ઉપયોગ છે. બેધરૂપ વ્યાપારનું નામ ઉપગ છે. આ ઉપયોગ જીવને સ્વસંવિદિત ધર્મ છે નાનું છે જેના
નન = આ જ્ઞાન, મતિજ્ઞાન આદિ પાંચ પ્રકારના જ્ઞાનથી તથા તત્વાર્થ-શ્રદ્ધાનરૂપ દર્શનથી સુળ -ળ -જુન સુણેને સુખ અને દુખથી જાણી શકાય છે. ૧૧
હવે પછી શિષ્યોના સંરકારને દઢ રાખવા માટે પૂર્વોકત લક્ષણના અનુ. વાદની સાથે ફરી બીજાં લક્ષણ કહે છે–“ના” ઈત્યાદિ !
અન્વયાર્થ–ના ૪-જ્ઞાનં ૪ મત્યાદિકના ભેદથી પાંચ પ્રકારના સભ્ય જ્ઞાન તથા સંvi જેવ-ને વૈર તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ ૨-તથા ત્તિY-ચારિત્રનું સાવદ્ય વિરતિરૂપ ચારિત્ર, તા-તથા તથા તવો-તપ: અનશનાદિ૩૫ તપ, તથા વીરચં-વીર્યમ્ વીર્યંતરાયના ક્ષપશમથી ઉદ્દભૂત વીર્યરૂપ સામ, અને ચ–૨ તથા ૩વોનો-વચનઃ બોધરૂપ વ્યાપાર ખર્ચ નીવારણ સ્ટવલ –ણત નવી છાપામ્ આ સઘળાં જીવના લક્ષણ છે. આ અસાધારણ લક્ષણથી જીવને જાણી શકાય છે. જે ૧૧
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૫ ૨