Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંવેગ કે સ્વરૂપ કા વર્ણન
તેમા પ્રથમોસ્ટ સાંવેગસ્વરૂપને કહે છે“ સંવેગળ્યું ” ઈત્યાદિ !
અન્વયા—હે ભગવાન ! સંવેગેન નીચે જિળય-વેગેન લીવ દિ નન્નત્તિ સવેગથી જીવ કયા ગુણને ઉત્પન્ન કરે છે ? નરસુખ, સુરસુખની અભિલાષા ન કરતાં માત્ર મેાક્ષ સુખની અભિલાષા થવી એનું નામ સવેગ છે. એથવા ધર્માદિકમાં અનુરાગરૂપ જે શુભ અધ્યવસાય વિશેષ હોય છે. તેનું નામ સવેગ છે. આ વાત અન્ય સ્થળે પણ કહેવામાં આવેલ છે—
" तथ्ये धर्मे ध्वस्त हिंसा प्रबंधे, देवे रागद्वेषमोहादिमुक्ते । साधी सर्वग्रन्थसंदर्भहीने, संवेगोऽसौ निश्चलो योऽनुरागः ॥ १ ॥ "
હિંસા રહિત સાચા ધર્માંમાં, રાગદ્વેષ માહ આદ્ઘિ દોષરહિત સાચા દૈવમાં સથા પરિગ્રહ રહિત સાચા ગુરૂમાં, જે નિશ્ચલ અનુરાગ-પ્રેમ હોય તેને સવેગ કહે છે. ।। ૧ ।
અથવા—જીન વચનાથી ભવિત મતઃકરણતાનુ નામ પણ સંવેગ છે. અથવા ભવથી વિરાગ થવું એ પણ સ વેગ છે. એ સ ંવેગથી જીવે કયા ગુણુને ઉત્પન્ન કરેલ છે? આ પ્રમાણે પૂછવાથી ભગવાન કહે છે કે. સવેરાળ અનુત્તર ધમ્મસદ્ઘ ગળચટ્ટ્-સંવેગેન અનુત્તરાં ધર્મશ્રદ્ધાં નનતિ આજીવ સ વેગપ્રાપ્તિથી સર્વોત્કૃષ્ટ ધર્મ શ્રદ્ધાને શ્રુતચરિત્રરૂપ ધમ માં તત્કરણતામિલાપરૂપ શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે. અનુત્તરા ધમ્મસ દાણ સંવેñર્ધ્વમાજીક્-અનુત્તયા ધર્મશ્રદ્યચા વેગ શીઘ્ર જાતિ પછીથી સર્વોત્કૃષ્ટ એ ધમ શ્રદ્ધાથી વિશિષ્ટતર વેગને અતિશય મેાક્ષાભિલાષીને શીઘ્ર પ્રાપ્ત કરે છે. અજંતાળુ ચંપ कोह माणमाया लोभे खबइ- अनंतानुवधि क्रोध मान माया लोभान् क्षपयति तथा અનાન્તુમ ધી ક્રોધ, માન, માયા અને લેાભ આ ચાર કષાયે ને કે, જે જીવને માટે નરક ગતિ અપાવનાર છે, તથા જેનાં લક્ષણ આગળ કહેવામાં આવશે, એને નાશ કરે છે. નવું ધમ્મ બંધ-સયં ચર્મ વધ્નતિ અને નવીન જ્ઞાનાવરણયાદિક અશુભ પ્રકૃતિરૂપ કર્મોના બંધ કરતા નથી. સત્ત્વ
ચાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
७०