Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે અઠયાવીસમાં બેલમાં વ્યવદાનનું ફળ કહેવામાં આવે છે-“ ” ઈત્યાદિ.
અન્વયાર્થ–મંતે વોરાળે બીવે ગળે-મત રચવાનેન નીવઃ જિં વનતિ હે ભગવાન વ્યવદાનના ગુણથી જીવ કેવા ગુણને પ્રાપ્ત કરે છે? આના ઉત્તરમાં ભગવાન કહે છે કે, વાળ વિર્ય નળરુ-ચઢાનેન ળેિ નરતિ વ્યવદાનથી જીવ અક્રિય-ભુપતકિયા નામના શુકલધ્યાનને પ્રાપ્ત ४रे छ. अकिरियाए भवित्ता तओ पच्छा सिज्ज्ञइ बुज्झइ मुच्चइ परिनिव्वायइ सव्वदुःखाणामंतं करेइ-अक्रियकः भूत्वा ततः पश्चात् सिध्यति बुध्यते मुच्यते परिનિતિ સલ્લાનાં બન્ને પતિ એની પ્રાપ્તીના પછી એ જીવ કૃત્યકૃત્ય થઈ જાય છે. વિમળ કેવળ જ્ઞાનરૂપ આલેક પ્રકાશથી લેક અને પરલોકને હસ્તામલકવત્ જાણવા લાગે છે. સમસ્ત કર્મોથી સર્વથા રહિત થઈ જાય છે. આ રીતે સઘળી બાજુથી કમરૂપી અગ્નિને બુઝાવીને એ શીતળ બની જાય છે. અને એનાં શારીરિક અને
સુખશાત કે ફલ કા વર્ણન
'માનસિક સઘળા દુઃખને અંત આવી જાય છે. અર્થાત-અવ્યાબાધ સુખના એ ભાગી બની જાય છે પૂર્વે કરેલા કર્મ ફળનું અપનયન-દૂર થવું એ વ્યવદાન છે. || ૨૦ ||
સુખ દુઃખને અન્ત શબ્દાદિવિષયના સુખોના નિરાકરણથી થાય છે. આ માટે ઓગણત્રીસમાં બેલમાં સુખશાતનું ફળ કહે છે-“સહુનાઈત્યાદિ
અન્વયાથ–મતે-મત્ત હે ભગવાન! મુલાળ નીવે જ નળરૂ-મત્ત પુણરાજ વાવઃ વિ વનતિ સુખશાતથી જીવ કેવા ગુણને પ્રાપ્ત કરે છે? આના ઉત્તરમાં ભગવાન કહે છે કે, સુદૃા જુહુરં વગેર-કુવાન જમ્મુન્નર્વ સુખશાતાથી એ જીવ પોતાનામાં વિષયસુખની ઉત્સુક્તાલાલસા રહિતપણું ઉત્પન્ન કરે છે. અનુચ i નીવે અણુ-ગુરૂષ છું
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૦૪