Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
| વિનિવર્તનાકે ફલ કા વર્ણન
વિવિક્ત શયનાસનતાના હોવાથી વિનિવર્તન થાય છે. આ માટે વિનિવર્તનાનું ફળ કહે છે—“વિવિજયા” ઈત્યાદિ |
અન્વયાર્થ–મતે વિનિયા નં જીવે કિં =ળ-મન્ત વિનિવર્તનચા વહુ લીવઃ જિં જ્ઞનત હે ભગવાન વિનિવર્તનતાથી જીવને શું લાભ થાય છે? આના ઉત્તરમાં ભગવાન કહે છે કે, વિનિવર્ટાચણ પાવામાં અચાણ अब्भुदेइ-विनिवत्तनया खलु पापकर्मणा अकरणतया अभ्युत्तिष्टते विनिपत नाथा જીવ ફરીથી જ્ઞાનાવરણિય આદિ પાપ કર્મોનું ઉપાર્જન કરતું નથી. અર્થાત આનાથી તે મોક્ષના માટે તૈયાર થઈ જાય છે, તથા પુત્રવધામાં જ નિકાળ
સંભોગપ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન
ચાણ સં નિત્તરૂ-પૂર્વવધા જ નિકળતા તરિવર્તત પૂર્વે બાંધલા-આ ભવ તથા પરભવમાં ઉપાર્જન કરેલાં પાપકર્મોની નિર્જરા કરે છે. આ પ્રમાણે તે પાપ કર્મોને દૂર કરી દે છે. તો પછી વાત સંપાતા વરૂવા–તતઃ જતાં સંસારશાન્તાર તિન્નતિ જ્યારે એનાં પાપકર્મ દૂર થઈ જાય છે. ત્યારે એ જીવ ચતુર્ગતિરૂપ આ સંસાર અટવીનું ઉલ્લંઘન કરી જાય છે. અર્થાત મોક્ષને પ્રાપ્ત કરી લે છે.
- ભાવાર્થ-શાદિક વિષયથી પિતાની જાતને પરોગમુખ કરવી એન. નામ વિનિવના છે. આ વિનિવર્ધનાથી જીવ જ્ઞાનાવરણિયાદિક પાપકર્મોને ઉપાજીત કરતું નથી, તથા પૂર્વબદ્ધ કર્મોની નિજા કરે છે, આ રીતે નવા કર્મોનું આગમન રેકાઈ જવાથી તથા પૂર્વસંચિત કર્મોની નિર્જરા થવાથી જીવ આ ચતુતિરૂપ સંસારને વિચ્છેદ કરી દે છે. ૩૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૦૮