Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્ષમાયાચના ઔર સ્વાધ્યાય કે ફલ કા વર્ણન
આ પ્રાયશ્ચિત્તના આલેચન આદિ ભેદ છે. જે સાધુ આ પ્રાયશ્ચિત્તને સારી રીતે કરે છે તે પેતાના પાપ કર્મોને દૂર કરીને અતિચાર રહિત બની જાય છે. આનાથી તે માર્ગ અને માના ફળને નિર્મૂળ કરીને આચારની પ્રાપ્તિ કરતાં કરતાં એના પ્રભાવથી મુક્તિને સિદ્ધ કરી લે છે. ।। ૧૬ |
પ્રાયશ્ચિત્ત વહન કરવાવાળાએ પેાતાના અપરાધની ક્ષમાપના કરાવવી જોઇએ. એ ક્ષમાપનાનુ ફળ સત્તરમા મેલમાં કહે છે. સમાવવાપુનાં " ઈત્યાદિ । અન્વયા --~મતે જ્ઞમાવળયાદ્ ાંલીને જિલળે. -મન્ત ક્ષમાના લીવર નનયતિ પ્રશ્ન-હે ભગવાન! ક્ષમાપનાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તર-વમાવયાણાં પહ્વાચનમાવું નળે. ક્ષમાપના હજી પ્રજ્ઞાન માથું નનયંત્તિ ક્ષમાપનાથી જીવ પાતાયા ચિત્તની પ્રસન્નતાપ પ્રહલાદન ભાવને પ્રાપ્ત કરે છે. પાચનમાવમુવાચ સત્રવાળમૂખ્ય ઝીલત્તેષુ-પ્રાાનમાત્રમુપાત શ્ર્વ સર્વત્રાળમૂત નીવેતદ્વેષુ જ્યારે ચિત્તમાં પ્રસન્નતારૂપ પ્રહલાદન ભાવ રહે છે. ત્યારે એ જીવ સમસ્ત દ્વિન્દ્રિય, ત્રણ બ્રાન્દ્રય અને ચાર ઇન્દ્રિયરૂપ પ્રાણીયા ઉપર તથા ભૂતા ઉપર વનસ્પતિ ઉપર તથા પાંચ ઇન્દ્રિયરૂપ જીવે ઉપર અને પૃથવીકાય, અકાય, તેજકાય અને વાયુકાયરૂપ એકેન્દ્રિય તત્વા ઉપર મિત્તિ भावमुप्पाएइ- -મૈત્રિમાળં ઉત્પાદ્યુતિ મિત્રતાના ભાવને પ્રાપ્ત કરે છે. મિત્તિ માવસુવાC जीवे भावविसोहिं काऊण- मैत्रीभावं उपगतः जीवः भावविशोधिं कृत्वा या प्रभा સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને તત્વા ઉપર જ્યારે એના મૈત્રીભાવ સ્થાપિત થઈ જાય છે. ત્યારે એ જીત્ર રાગદ્વેષરૂપ પેાતાની અશુદ્ધ પણિતિના પરિત્યાગ કરીને શુદ્ધિરૂપ પરિણતિને પ્રાપ્ત કરે છે. એ પ્રાપ્ત થતાં જ પછી તે સત્ર નિષ્મણ મગર્-નિર્મયો મતિ નિભીક થઈને વિચરે છે.
*
ભાવા——આ સૂત્ર દ્વારા સૂત્રકારે નિર્ભય થવાના મંત્ર ખતાવેલ છે. તેઓ કહે છે કે, ક્ષમાપનાથી-અર્થાત્ “ મારાથી થવા પામેલ આ અપરાધ ક્ષમા કરવા ચૈાગ્ય છે. હવે પછી હું આવે! અપરાધ કદી પણ કરીશ નહીં.” આ પ્રમાણે ક્ષમા માગવારૂપ યાચનાથી-ચિત્ત સદા પ્રસન્ન રહે છે. જ્યાં સુધી ક્રોધાદિક બન્યા રહે છે. ત્યાં સુધી ચિત્તમાં એક પ્રકારની મલિનભાવના બની રહે છે. પરંતુ જ્યારે આ ક્ષમાપનાના ચિત્તમાં સદ્ભાવ થઈ જાય છે. ત્યારે ચિત્ત તદ્દન નિર્મળ અની જાય છે. આવી સ્થિતિમાં રાગ દ્વેષની ભાવના અસ્ત થઈ જાય છે. આમ થઈ જવાથી સત્ર એકેન્દ્રિયાકિ જીવમાં એ જીવની ભાવના મૈત્રીભાવમાં પરિણત થઈ જાય છે. આનું જ નામ ભાવવિશુદ્ધિ છે. આવી અવસ્થામાં તેને ન તા પેાતાના દેહાર્દિકમાં રાગ રહે છે, કે ન સર્પાદિકોના વિષયમાં દ્વેષ પણ રહે છે' રાગ અને દ્વેષ આ બન્ને એવા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૯૫