Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રીતે જીવાદિક રૂપ પરમાર્થાને જોવાવાળા આચાર્યાદિકાની ભાવપૂર્વક સેવા કરવી તેમની શકયતા મુજબ વૈયાવૃત્તિ કરવી, (૨) તથા જેમણે વાદળનુંલળવજ્ઞ-બાય-ઝ્યાપન્નયુશનવર્ઝન ૬ સમ્યકત્વને પ્રાપ્ત કરીને તેને પાછુ છેાડી દીધેલ છે એવી વ્યાપન્ન—નષ્ટ દનવાળી વ્યતિયાને સંસગ છેડવા. (૩) તથા શાક્યાદિક કુદૃષ્ટિયાની સ ંગત ન કરવી (૪) આવા ચિન્હાથી જીવમાં સન્મત્તતા-સભ્ય વજ્રદ્ધાનમ્ સમ્યકત્વના સદ્ભાવ ખ્યાપિત થાય છે. વ્યાપન્ન અને કુદનાને ત્યાગ એ માટે બતાવવામાં આવેલ છે કે, તેના સોંગથી સમ્યકત્વ મલિન થઈ જાય છે. આથી એ મલિન ન અને આ માટે એવા આના ત્યાગ શ્રેયસ્કર છે. ! ૨૮।।
આ પ્રમાણે સમ્યકત્વનાં ચિન્હાને પ્રગટ કરી હવે સૂત્રકાર તેના મહાત્મ્યને બતાવે છે.-- સ્થિ વૃત્તિ ” ઈત્યાદિ !
અન્વયાથ --સન્મત્ત વિદૂળ' વૃત્તિ નથિ-સમ્યત્ત્વવિદ્દીન યાત્રિ નાસ્તિ સમ્ય કત્વથી રહિત સમ્યક્ ચારિત્રન થયેલ હાય ન થવાનું હોય અને ન તા થાય છે. અર્થાત જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી ભાવચારિત્ર પણ થતું નથી. ભાવચારિત્રના થવાથી નિયમતઃ સમ્યકત્વને સદભાવ માનવામાં આવેલ છે. પરંતુ રસળે ૩ મચન્દ્ર ને તુ મળ્યમ્ સમ્યકત્વના હાવાથી એવા નિયમ નથી કે ચારિત્ર અવશ્ય હાય જહાય પણ અને ન પણ હાય. સમ્મેતરિત્તા, જીવ સભ્ય વચરિત્રે ચુપણ્ જ્યારે એ બન્ને એક કાળમાં ઉત્પન્ન થાય છે ત્યારે એના સહભાવ માનવામાં આવે છે. પરતુ પુથ્વત્ર સમ્મત્ત-પૂર્વ ૧. અચલમ્ જે વખતે પહેલાં સમ્યકત્વ થઈ જાય છે. એ વખતે એ આત્મામાં ચારિત્ર, ચારિત્રભાજ્ય બતાવવામાં આવેલ છે. અર્થાત્ ચારિત્ર હા કેન પણ હે.રા ફરીથી સમ્યકત્વના મહાત્મ્યને કહે છે-“ નાથુંસળિR ” ઈત્યાદિ અન્વયા --અર્ સનિસ નાળ ન-ગોનિનો જ્ઞાન જ્ઞ સમ્યકત્વથી રહિત જે જીવ છે. એમનુ જ્ઞાન સમ્યકૢ જ્ઞાન માનવામાં આવેલ નથી. તથા नाणेण विणा चरणगुणा न होंति - ज्ञानेन विना चरणगुणा न भवन्ति सभ्य ज्ञानना વગર ચરણુ-વ્રતાદિક, તથા ગુણુ-પિંડ વિશુદ્ધિ આદિ થતાં નથી. અનુનિમ્ન મોકવો નયિ-મુનિનો મોક્ષો નાસ્તિ અણુિને-ગુણ અને ચારિત્રથી વિહીન મનુષ્યને સકળ કક્ષયરૂપ સુકિતની પ્રાપ્તિ થતી નથી. ગુણાને ચારિત્ર વિના ભાવી બતાવવામાં આવેલ છે. આ માટે “ અણુણિ ” આ પદથી “ ચારિત્ર રહિત
ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૬ ૦