Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કુદૃષ્ટિ જેણે અંગિકાર કરેલ નથી. વિસામો જવળે-વફારઃ પ્રવજનેઃ પરંતુ સર્વજ્ઞશાસનમાં જે અકુશળ ડું જાણકાર છે. સેલે, બળમિrfોશે; અનમિટ્ટીતઃ જે કપિલાદિ પ્રણીત પ્રવચનમાં અનભિગ્રહીત એવી વ્યક્તિની તપરૂચિનું નામ સંવેવાર હોર્ નાયો-સંક્ષે વિરતિ મતિ જ્ઞાતવ્ય: સંક્ષેપ રૂચિ સમ્યક્ત્વ છે. જે વ્યકિત કપિલાદિ પ્રણિત સિદ્ધાંતના જાણકાર નથી તે ચિલાતીપુત્રની માફક પ્રશમા દિપદત્રયથી તત્વરૂચિને પ્રાપ્ત કરી લે છે. આનું નામ સંક્ષેપ રૂચિ છે. જે ૨૬ છે
ધર્મરૂચિ કા ક્યન ઔર સમ્યત્વવાન કે લક્ષણ
હવે દશમા ધર્મચિ સમ્યકત્વને કહે છે –“ના” ઈત્યાદિ !
અન્વયાર્થ—જે મનુષ્ય ઉજળામિહિર્ઘ-વિરામતિ તીર્થંકરે દ્વારા કથીત વિચારમંબાપ્તિવાચવર્ષ ધર્માદિક દ્રવ્યના ધર્મની ગતિ આદિમાં ઉદાસિન રૂપથી સહાયતા કરવા આદિ સ્વભાવના યુગધર્મ -શ્રુતા સુતથા શ્રત ધર્મને અંગ પ્રવિષ્ટ અનંગ પ્રવિષ્ટના ભેદથી બે પ્રકારના આગમની તથા રપિત્તવર્ષ -ચારિત્ર ૬ સામાયિક આદિ ચારિત્ર ધર્મની સફ-શ્રદયત્તિ શ્રદ્ધા કરે છે તે વ્યકિતની એ તત્વ રૂચિનું નામ ધર્મરૂચિ છે. . ર૭ |
આ અમુક પ્રાણીમાં સમ્યકત્વ છે એ કઈ રીતે જાણી શકાય છે એને માટે સૂત્રકાર કહે છે–“પરમ ” ઈત્યાદિ !
સમ્યવત્વકા માહાભ્યા
અન્વયાર્થ––ારમ0ાંધવો વા-જમાઈidવો વા તાત્વિક જીવાદિક પદાર્થોનું સંસ્તવ ગુણગાન ગાવા (૧) સુવિમથાળ-સુરઇટરમાવાન્ સારી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૫૯