Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તરફથી દરેક રીતે ચેાગ્ય બનાવાઈ જતાં ગુરુને છેડીને ખીજે ચાલ્યા જાય છે. ।।૧૪। આ પ્રમાણે કુશિષ્યના સ્વરૂપના વિચાર કરી પેાતાના એવા કુશિષ્યાથી સમાધિ અને કલેશને પ્રાપ્ત બનેલા ગર્ગાચાર્યે† શું કર્યું' તે સૂત્રકાર કહે છે— k अह ” ઇત્યાદિ !
અન્વયા—અદ્ગશ્ય આ પ્રમાણે કુશિષ્યના સ્વરૂપના વિચાર કર્યાં બાદ વ હિં—વસ્તુઃ દુષ્ટ બળદના જેવા કુશિષ્યાથી સમાવો-સમાન્તઃ યુક્ત સારફી-પ્રાથિ: સારથીની જેમ ધયાનના નિયન્તા એવા ગર્ગાચાર્યે મનમાં એવા વિચાર કર્યો કે, ટુવ્રુત્તીતેન્દ્િ મજ્ઞ જિ-દુષ્ટશિષ્યઃ મમ પ્િ આવા દુષ્ટ શિષ્યાથી મારે શું પ્રત્યેાજન છે. આમનાથી મારૂં કયું કાર્ય સિદ્ધ થાય છે. મૈં મા અવત્તીય-મે આમા વીતિ આમને ઉપદેશ આદિ આપવામાં પ્રચિત્ત થયેલ મારા આત્મા જ દુઃખી થાય છે. આથી આ પાંચસેા કુશિષ્યેાને સમજાવતાં સમજાવતાં મારે। સમય નકામા જઇ રહેલ છે. આથી મારૂ કલ્યાણ કયાંથી થઈ શકે. આ કારણે આ શિષ્યાને પરિત્યાગ કરીને મારે ઉગ્ર વિહારી થવું જોઇએ. ૫ ૧૫૫
આવા કુશિષ્યાને શિક્ષા આપવાને બદલે મારા આત્માનું કલ્યાણુ કરી લઉં એજ ઠીક છે. એ માટે કહે છે... જ્ઞાતિજ્ઞા ” ઇત્યાદિ!
અન્વયા જ્ઞાન્નિમમ સીસા-૩તારિયા જિદ્દદ્દા-ચાદશાઃ મમ શિયાઃ સાણાઃ નહિનદુમ: જેવા આ મારા શિષ્ય છે તેવાજ ખચ્ચર હોય છે, આમને સમજાવવામાં મારે કાળને વ્યતીત કરવા સીવાય તેમજ કમ બધ સિવાય બીજો કોઈ લાભ નથી. આ કારણે આમના પરિત્યાગ કરવા એજ મારા માટે ઉચિત રસ્તા છે, આમને પ્રેરણા આદિ કરવામાં મારો સમય વ્યથ જ જાય છે. આવા વિચાર કરીને ગર્ગાચાયે હિદે ચત્તાનું-નહિત માન્ ચત્તા ખચ્ચરના જેવા એ કુશિષ્યાના પરિત્યાગ કરીને દઢે તેવું નિરૂ−દઢ તવઃ પ્રાાત્તિ અનશન આદિ તપેાને દઢતાથી ધારણ કરી લીધાં. ॥ ૧૬ ॥
કુશિષ્યોં કો છોડકર ગર્ગાચાર્ય મુનિ કા આત્મ કલ્યાણમેં પ્રયત્નશીલ હોના
શિષ્યાને છેાડી દીધા પછી ગર્ગાચાય કયા પ્રકારના થઈ ને શુ' કરે છે તે કહે છે—“મિલમ" ઈત્યાદિ ।
અન્વયા—મિક મહ્ત્વ સંપન્ને-વૃદ્ઘમાનવ સંપન્નઃ મહાર અને અંદરથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૪૪