Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તર—જ્ઞાનાદિક એ ચાર સકળ કર્મ ક્ષયરૂપ મેાક્ષનાં જ સાક્ષાત કારણ આ ગતિને ચતુષ્કારણુ ચુક્ત કહેલ છે. ॥ ૧ ॥
પહેલાં જે કહેલ છે કે, “મેાક્ષ માગ ગતિને સાંભળેા” તા હવે માફ માને કહેવામાં આવે છે—“ નાળ ૬ ” ઈત્યાદિ !
અન્વયા—નિદ્િ વયંસિદ્િ-નિનૈવિિમઃ જીન ભગવાનને કેવળજ્ઞાન રૂપ આલાકથી સકળ દ્રવ્ય અને પર્યાયાના યુગપતનું અવàકન કરી, નાળ વ કુસન ચેવ ત્તિ ૨ તો તા-જ્ઞાનું જ શેન ચૈવ જાત્રિં ચ સરસ્તથા સભ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ ચારિત્ર તથા તપ આ ચારેને મેાક્ષના માગ કહેલ છે.
જ્ઞાનાવરણીય કર્માંના ક્ષય ક્ષયેાપશમથી ઉદ્દભવેલ જ્ઞાન સમ્યજ્ઞાન છે. તે મતિ શ્રુત, અવધિ, મનઃપય, અને કેવળના ભેદથી પાંચ પ્રકાર છે. દર્શન માહનીય કર્મોના ક્ષય, ક્ષપશમ અને ઉપશમથી ઉદ્ભવેલ એવી તત્વા શ્રદ્ધાનરૂપ પરિણતિનું નામ સમ્યગ્દર્શન છે. આ ક્ષાયિક આદ્ધિના ભેદથી અનેક પ્રકારે છે. ચારિત્ર મેાહનીય કર્મના ક્ષય આદિથી ઉદ્ભવેલ તથા સામાયિક આદિ ભેદવાળી એવી સત્ ક્રિયાઓમાં પ્રવૃત્તિરૂપ અને અસત્ ક્રિયાએથી નિવૃત્તિરૂપ ચારિત્ર છે. બહારના અને અંદરના બેટ્ટથી તપ એ પ્રકારનાં છે.
શંકા--તપ જ્યારે ચારિત્રના અંતગતજ માનવામાં આવેલ છે તે પછી અહીં તેને સ્વતંત્ર રૂપથી અલગ શા માટે ગણવામાં આવેલ છે ?
ઉત્તર—કર્માના નાશ કરવા તરફ તપ સાક્ષાત્ કારણ માનવામાં આવેલ છે. આથી મેાક્ષાભિલાષીએ એમાં વિશેષરૂપથી આદર રાખનાર થવું જોઇએ. આ વાતને મતાવવા માટે અહીં ચારિત્રથી ભિન્ન તપને ગ્રહણ કરવામાં આવેલ છે. રા
હવે સૂત્રકાર આના અનુવાદ કરીને ફળ કહે છે- 'નાળ ક્રૂ' ઈત્યાદિ. અન્વયાથ -નાળ ૨ મળ ચૈત્ર અત્તિ ૨ તવો તદ્દા-જ્ઞાન જ શેન નૈયરાત્રિ ૬ તપાસથા જ્ઞાનદર્શન ચારિત્ર અને તપ આને માક્ષના માગ કહેવામાં આવેલ છે. આ માગને અનુવ્વત્તા-અનુપ્રાન્તા પ્રાપ્ત કરનારનીવા-નવા જીવ લોË મુર્તિ સુગતિને–મુક્તિને સ્મૃતિ-ાન્તિ પ્રાપ્ત કરે છે. ॥ ૩॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૪ ૬