Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે અહીં સૂત્રકાર પ્રથમ જ્ઞાનના ભેદ બતાવે છે—તસ્થ” ઈત્યાદિ !
અન્વયાથ -તથ-તત્ર ત્યાં નાળ પંચવિદ્-જ્ઞાન પશ્ચવિધ જ્ઞાનના પાંચ પ્રકાર છે તે આ રીતે છે મુરું-શ્રુતમ્ શ્રુતજ્ઞાન, મિળિયોન્ચિંગમિનિયોધિમ્ મતિજ્ઞાન,સત્ત્વ તુ-તૃતીર્થંતુ ત્રીજું' અવધિજ્ઞાન, મળનાળમનોજ્ઞાનમ્ મન: પયજ્ઞાન ~~~ અને પાંચમુ દેવજ–વમ્ કેવળજ્ઞાન.
શંકા-નસૂિત્ર આદિમાં પ્રથમ મતિજ્ઞાનને ગ્રહણ કરેલ છે અને અહી પ્રથમ વ્રતજ્ઞાનને આનું શું કારણ છે ?
ઉત્તર-અહીં શ્રુતજ્ઞાનનું પ્રથમ ગ્રહણ એ માટે કરવામાં આવેલ છે કે, મતિ આદિ જ્ઞાનાના સ્વરૂપનું જ્ઞાન પ્રાયઃ શ્રુતજ્ઞાનના આધીન છે. આ વાતને બતાવવા માટે શ્રુતનું ગ્રહણ પ્રથમ કરવામાં આવેલ છે. જીવ અજીવ આઢિ પદાર્થીનું જ્ઞાન કરાવનાર આગમજ્ઞાનનું નામ શ્રુતજ્ઞાન છે. પાંચ ઈન્દ્રિય અને મનથી રૂપાર્દિક પદાર્થને જાણનાર જ્ઞાનનું નામ મતિજ્ઞાન છે. દ્રવ્ય, ક્ષેત્ર આદિના વિના ઇન્દ્રિયેાની મર્યાદા બાંધીને રૂપી પદાર્થને જાણનાર જ્ઞાનનું નામ અવધિજ્ઞાન છે. ઇન્દ્રિયૈાની સહાયતા વગર દ્રવ્ય ક્ષેત્ર આદિની મર્યાદા બાંધીને મનેાદ્રવ્યની પર્યાચાને જાણનાર જ્ઞાનનુ નામ મનઃ પય જ્ઞાન છે. અસાધારણુ અને અનંત એવા જ્ઞાનનું નામ કેવળજ્ઞાન છે. ॥ ૪॥
જ્ઞાન વિષય કા વર્ણન
હવે જ્ઞાનના વિષય કહેવામાં આવે છે— Ë » ઈત્યાદિ.
અન્વયા-એ પાંચેય જ્ઞાન Ëવવિદ્ નાળ-તત્ત્વવિધ જ્ઞાન દ્રબ્યાને ગુણેને ૧-૨ અને સક્વેલિ-સાં બધા પદ્મવાળ”—ર્યવાળાં પર્યાયને જાણે છે. આ રીતે નાળજ્ઞાનમ્ મતિજ્ઞાન અને વાળ ચ ગુળાળ ચ-દ્રવ્યનાં ૨ મુળાનાં ત્ર બ્યાને તથા ગુણ્ણાને ૨-૨ અને સન્વેસિ-માઁ બધા વાળ—પવાળાં પર્યાયાને જાણે છે આ રીતે જ્ઞાનં-જ્ઞાનમ્ આ જ્ઞાનને નાળછુિં–જ્ઞાનિમિ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
४७