Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાન્તિા પહાચર્સો ૨ સૂય ઉદ્ધાય પહાચતે કેાઈ કેાઈ દુષ્ટ ખળદ તા સુસવાટા કરીને સારથી તેમજ ગાડી અને રસ્તામાં છેડીને જ ભાગી જાય છે. ાળા આ પ્રમાણે દૃષ્ટાંતને કહીને સૂત્રકાર હવે દાન્તિકની સાથે ચેાજના કરે છે— खलुंका ” ઈત્યાદિ !
અન્વયા —ગર્ગાચાય પાતાના શિષ્ય અ ંગે એવા વિચાર કરે છે કે, નારિના લોના વહુના-ચાદશા ચોડ્યાઃ વજુદા; જેમ એ ગાડીમાં જોડવામાં આવેલા દુષ્ટ બળદ હાય છે, તારિલા–સાદાઃ એ પ્રમાણે છુ-વહુ નિશ્ચયથી દુશ્મીત્તા વિ-દુ:શિષ્યા વિદુષ્ટ શિષ્ય પણ હોય છે, પિતુવા ધમગાળસ્મિ નોડ્યા-કૃતિદુર્વા ધર્મયાને ચોગિતાઃ મવન્તિ એ શિષ્ય નિષ્મળ ચિત્તના હેાવાને કારણે ધર્મધ્યાનમાં નિયુકત કરવા છતાં પણ હસ્તત્સાહ બની જાય છે.
ભાવા—જે પ્રમાણે દુષ્ટ બળદો ગાડીમાં જોડવાથી ગાડી ચલાવનાર સારથીને ખેખિન્ન કરે છે અને જે રસ્તે જવાનું હોય ત્યાં ચાલતાં અવળે રસ્તે ગાડીને ખેંચી જાય છે એવી જ રીતે દુષ્ટ શિષ્ય પણ આચાર્ય-તરફથી સમજાવવામાં આવતા ધમ ધ્યાન અને એને એ ધર્મધ્યાન શીખવામાં પ્રેરણા કરાતી હાય છે ત્યારે એ તરફ દુર્લક્ષ સેવીને ઉલટ આચાર્યને પીડિત કરતા હેાય છે. તેમજ સયમક્રિયા નુષ્ઠાનથી પતિત અની જાય છે. આ કારણે તેમુકિત સ્થાનમાં પહેાંચતા નથી. ૮।। હવે આવા શિષ્યની શ્રૃતિદુબળતાને બતાવવામાં આવે છે‘ફૂદ્દી” ઇત્યાદિ !
અન્વયાય—કાઈ હોદ્દ: એક સાધુ રૂઢિવિદ્-દદ્ધિની વિવા મારા શ્રાવક ધનસંપન્ન છે, અને મારી વાતને માને છે, મારાં વજ્ર પાત્રાક્રિક ઘણાં સારાં છે, ઇત્યાદિ રૂપથી પાતે પોતાની જાતને ખૂબ જ ઉંચી માને છે. એવા સાધુને ઋદ્ધિના ગૌરવવાળા કહેવામાં આવે છે. ઋદ્ધિનું આ પ્રમાણે ગૌરવ કરનાર સાધુ પેાતાના ગુરુના આદેશ પ્રમાણે વર્તતા નથી. કોઈ અે : એક સાધુ એવા હોય છે કે, જે રસાવે સૌરવઃ રસમાં લેલુપ હોય છે. એવા રસલેાપિ સાધુ ખાલગ્લાન આદિના માટે આહાર આપવામાં અને તપસ્યાનું અનુષ્ઠાન કરવામાં પ્રવૃત્તિ કરતા નથી. ì— કાઈ એક સાધુ સાચાનારવિ-સાતૌરવિઃ એવા હોય છે કે, જે મનમેાજી હેાય છે જેને લઈને તે આચાર્યની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી, કોઈ એક સાધુ સુવિરોદ્દોયુઝિોષનઃ ખૂબ ક્રોધ કરનાર હાય છે, એવા સાધુ તપ સંયમની ક્રિયાનું અનુષ્ઠાન કરવામાં સમથ હોતા નથી. ॥ હું ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૪૧