Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવા ગળિયા બળદોને કારણે ખીજાયેલા સારથી શું કરે છે? તે કહે છે. “શું ? ઈત્યાદિ
અન્વયા —ñ વુઇમ્મિ ઇસ- યુદ્ધે વૃત્તિ એક ખળદના પૂછડાને ખટકુ ભરે છે અને હો-હમ્ ખીજા બળદને મિલન વિધર્-મિળમૂ વિવિ આરથી વારંવાર વ્યથિત કરે છે. આ પ્રકારે થવાથી હ્તો સમિરું મંગ૬-ન્નઃ જ્ઞમિનું મનત્તિ એક બળદ ધેાંસરાને તેાડીને ભાગી જાય છે અને તો વ્પટ્ટિયોઝડ૫થે મસ્જિતઃ બીજો બીજા માળે ભાગી જાય છે. ।। ૪ ।।
ફરી પણ—“ તો ’–ઇત્યાદિ
અન્વયાય—દ્દો: કઈ એક દુષ્ટ ખળદ પાર્થે વાલેન ૧૪ ચૈત્ર પત્તિ વામ–ડામા પડખેથી અથવા દક્ષિણ પડખેથી જમીન ઉપર પડી જાય છે અને ખીજા નવેલ નિર્નાવતિ નીચુ' મેઢુ કરીને બેસી જાય છે કેાઇ નિવઙ્ગ-નિપà ચારે પગ પસારીને સુઈ જાય છે, કેાઈ એક વસ્તુ-તે કૂદવા લાગી જાય છે, કેાઈ એક, ઉન્નિઇતિ—પદિતિ દેડકાની માફક ઉછળવા માંડે છે, કોઈ એક ઢે-શઃ માયાચારી મળદ વાત્રિં પદ્માજી ગતિ ગાયને જોઈને તેની પાછળ પાછળ ભાગી જાય છે. ॥ ૫ ॥ ફરી પણ—“મારૂં” ઈત્યાદિ !
અન્વયા—માર્—માથી કાઈ એક માયાવી ખળદ પેાતાને ખીલકુલ કુમ જોર બતાવીનેમુūળ–મૂર્તો માથુ` ઢાળી દઈને ૧૩′′-પતિ જમીન ઉપર પડી જાય છે, કેાઈ એકદ્ધ-દ્ધ: ક્રોધી મનીને હિદું નક્—પ્રતિષય ગતિ ધા માગે ચાલવા માંડે છે, કાઇ એક મયરુવૅળ વિદ્ર-મૂતન તિવ્રુત્તિ મરી ગયેલ જેવા દેખાવ કરીને પડી જાય છે, વેોળ પાવ-વેÔન ત્રષાવત્તિ ઘણી મુશ્કેલીથી ઉઠાડવાથી ઘણા જ જોરથી દોડવા લાગે છે તથા એવા દોઢે છે કે, જેનાથી તેના સહચારી બળદ તેની સાથે ચાલી શકતા નથી. ॥ ૬ ॥
ફી પણ—- છિળાફે ' ઇત્યાદિ !
અન્વયાથ છિન્નારે-છિન્નાહ: કોઈ દુષ્ટ જાતના ખળદસદ્ધિ દિન્ન-મિ છિન્નત્તિ શસને તાડી નાખે છે, સુત્તે ખુળ મઙ્ગર્-દુર્વાન્તઃ યુનું મનપ્તિ કાબુથી બહાર થયેલા કાઈ ખળદ ધાંસરાને તેડી નાખે છે, સોવિ ચ મુક્ષુચાત્તા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૪૦