Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અતિમળા તક્ષ્ણ હોર્-બન્નતિમાં સત્ત્વ મત એમ કરવાથી તેમના સંયમ ચેાગેાનું ઉલ્લંઘન થાય છે. ૫ ૩૪ તે છ સ્થાન આ છે—
ય જીવસો ’-ઈત્યાદિ !
અન્વયા —ચં-બત્ત, જવરાદિક રોગ હોવાથી સાધુ અથવા સાધ્વીએ ભક્તપાનની ગવેષણા કરવી ન જોઇએ, વસો-વTM દેવ મનુષ્ય અને તિય"ચ કૃત ઉપસર્ગી થવાથી ભક્તપાનની ગવેષણા ન કરવી જોઇએ, કંમવેદ્યુત્તિયુ નિતિલયા--મહાચર્યસ્તુતિવુ તિતિક્ષચા તથા બ્રહ્મચર્યરૂપ ગુપ્તિની સહનશિલતાને સંપાદન કરવા માટે સાધુ સાધ્વીએ ભકતપાનની ગવેષણા ન કરવી જોઇએ. પાળિયા તવદે-માળિયા તોોતોઃ વરસતા વરસાદમાં અપકાય આદિના જીવાની રક્ષા માટે ચતુર્થાં ભકતાદરૂપ તપસ્યા કરવા માટે સવોòચારૢાણ-શરીર યુદ્ધેતેનાર્થાય તથા ઉચિત સમયમાં અનશન કરવા માટે ભકતપાનની ગવેષણા ન કરવી જોઈએ, આ છ કારણ છે કે જેના ઉપસ્થિત થવાથી સાધુ અથવા સાધ્વીએ ભક્તપાનના પરિત્યાગ કરી દેવા જોઇ એ. ।। ૩૫ ॥
ભિક્ષા વિધિ કા વર્ણન
મુનિએ ભકતપાનની ગવેષણા કરતી વખતે કઈ વિધિથી અને કેટલા ક્ષેત્ર સુધી જવું જોઈ એ આ વાત હવે સૂત્રકાર બતાવે છે—
“ અવનેસ ’-ઈત્યાદિ !
અન્વયા---મુનિ વશેનું-અવશેષમ્ ભિક્ષાધાની સહિત સઘળા મલન નિજ્ઞા-માä વૃક્ષીત્વા વસ્ત્ર પાત્રરૂપ ઉપકરણેાની પહેલાં ચવઘુત્તા પક્ષુવા આંખેાથી ચિન્હેલ-ગતિòલચેર્ પ્રતિàખના કરી લેવી જોઇએ. અર્થાત્ ભિક્ષાધાની સહિત સઘળા વજ્રપાત્રાને સારી રીતે આંખાથી જોઈ જવાં જોઈએ કે જેથી કાઈ જીવ જંતુ એના પર ન હોય. પછીથી એને લઇને વધારેમાં વધારે શ્રદ્ધઽોય. ગામો-બધેયોજ્ઞજ્ઞાત અર્ધા યાજન સુધી વિહારવિણ મુળી-વિહાર વિન્મુનિઃ આહાર પાણીની ગવેષણા નિમિત્ત પયાઁટન કરવું. એનાથી આગળનહી', કેમકે, એ ગાઉના ઉપરતું અશનપાનાદિક સાધુના માટે અકલ્પનીય મતાવવામાં આવેલ છે ॥ ૩૬ ।। આ પ્રમાણે એ ગાઉની અંદરથી આહાર પાણી લઈ ને સાધુ ઉપાશ્રયમાં આવે. પેાતે લાવેલ ભીક્ષા ગુરુ મહારાજને ખતાલે. ગુરુમહારાજની આલેાચના આદિ ગ્રહણ કર્યો પછી આહાર પાણી કરીને પછી શું કરે તે સૂત્રકાર મતાવે છે. પત્નીત્ત ” ઈત્યાદિ !
અન્વયા—મુનિ આહાર પાણી કરીને ચત્થીવ પોલીક્-વસ્તુ, વૈજ્ગ્યામ્
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૨