Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હાથને રાખીને પ્રતિલેખના કરવી એ અધવેદિકા નામનો દેષ છે. સંદશકે જંઘાની વચમાં હાથને લઈ જઈને પ્રતિલેખના કરવી એ તિયન્વેદિકા નામને દેષ છે. બન્ને ભુજાઓની વચમાં જંઘાઓને કરીને પ્રતિલેખના કરવી એ દ્વિધાતે વેદિકા નામને દોષ છે. એક જાંઘને બંને હાથની વચમાં રાખીને પ્રતિલેખના કરવી એ એક તે વેદિકા નામને દેષ છે. આરટાદિ વેદિકા પર્યતના દેષ સાધુએ પ્રતિલેખનામાં ત્યાગવા જોઈએ. ૨૬ છે
પ્રતિલેખનાના બીજા દેને પણ કહે છે.–“પારિત્ર” ઈત્યાદિ !
અન્વયાર્થ–જે સાધુ સિસ્ટિવિસ્ટોરી-શિથિw૪ોટા પ્રતિલેખ્યમાન વસ્ત્રને પકડતા નથી, પ્રલમ્બ રાખે છે અને મોટા ભાગે પ્રતિલેખ્યમાન વસ્ત્રના છેડાને લટકતા રાખે છે. ભૂમિ ઉપર અથવા હાથમાં એને હલાવતા રહે છે. પ્રજામો-gવામ વસ્ત્રને વચમાંથી પકડીને તેને જમીન ઉપર ઘસડીને ખેંચે છે. વધુ-વધૂનના ત્રણ વખત કે તેથી વધારે વખત વસ્ત્રને હલાવે છે. અથવા તે એક જ સાથે ઘણું વસ્ત્રોને પકડીને હલાવે છે તથા માળિજમાં -પ્રમાણે
પ્ર તિ પ્રમાણમાં પ્રફુટનાદિરૂપ પ્રમાણમાં અસાવધાની રાખે છે. સં િાળોવ જ્ઞા-શક્તિ જાળનોપ કુર્યાત પ્રમાદવશ પ્રમાણના તરફ શંકાની ઉત્પત્તિ થવાથી જે આંગળીઓની રેખાના પશ આદિ દ્વારા એક બે ત્રણ આદિ સંખ્યાને ગણે છે અને પ્રફેટનાદિક કરે છે તે એ બધા પ્રતિલેખનાના દેષ છે. મુનિએ આ દેને ત્યાગ કર જોઈએ, હાથની આંગળીની રેખાને સ્પર્શ કરતાં કરતાં પ્રોફિટનાદિકની ગણત્રી કરવી એ પ્રતિલેખનામાં દેષ માનવામાં આવેલ છે. આથી એને ત્યાગ કરવાનું અહીં બતાવવામાં આવે છે. મારા
ભંગપ્રદર્શનપૂર્વક સદોષ ઔર નિર્દોષ પ્રતિલેખના કા વિશેષ રૂપસે વર્ણન
હવે ભંગ નિદેશપૂર્વક સાક્ષાત સદેષ અને નિર્દોષ પ્રતિલેખનાને કાંઈક વિશેષતાથી કહે છે–“ભૂપત્તિ ” ઈત્યાદિ !
અન્વયાર્થ-દિ-તિ પ્રતિલેખના શપૂજારિણ-કન્નસિરિતા નિર્દિષ્ટ પ્રમાણના અનુસાર જ સાધુએ કરવા જોઈએ. તેમાં ન તે ન્યૂનતા રાખવી કે, નતે અધિકતા આવવી જોઈએ. અર્થાતુ-પ્રટના પ્રમાજના અને વેલા–સમય આ ત્રણેમાં ન્યૂનાધિકતા કરવી ન જોઈએ. તહેવ વિવેદવાણાતા ૨ વિચાર આજ પ્રમાણે પુરુષવિષયસ ઉપધિવિપયોસ આ વિપ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૭