Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. ૯૫ અને ૪aiાયા--માલને ૩પપૂત જ્ઞાનદર્શન અને ચારિત્રની પ્રાપ્તિના માટે બીજા ગણના આચાર્યની પાસે રહેવું તે ઉપસંપત સામાચારી છે. | ૧૦ gd સુપરસંગુત્તા સમાચાર વેરૂ–પર્વ દિપસંયુi માંજ્ઞાન દિતા આ પ્રમાણે દશ પ્રકારની સામાચારી કહેવામાં આવેલ છે. જે 9
ઓધ સામાચારી કા વર્ણન
આ પ્રમાણે દશવિધ સામાચારી કહીને હવે સૂત્રકાર સામાન્યરૂપથી ઓઘ સામાચારીને કહે છે—“વૂિમિ ”—ઈત્યાદિ
અન્વયાર્થ–બાવા સમુખિ-શાલ્વેિ સમુસ્થિતે સૂર્યના ઉદય થયા પછી વિકિ રામ-પૂર્વાસ્મિન્ વતુર્માને બુદ્ધિની કલ્પના મુજબ દિવસના ચેથા ભાગમાં પ્રથમ પૌરૂષીમાં મંદi રિફ્રેફ્રિજ્ઞા-મા તિક્ષ્ય પાત્ર સરક મુખવચિકા તથા વસ્ત્રાદિકેની પ્રતિલેખના કરીને તો પુરું વંવિસ્તારતક
હું નિત્યા પછીથી આચાર્યાદિક ગુરુ મહારાજને વંદન કરીને પછી ઉનાળીયોકાઢિપુરઃ બને હાથ જોડીને હું આ સમયે મe f% શાળં-મરા ક્રિ ક્રશ્ન મારે શું કરવું જોઈએ. એવું ઉચ્છિના-કૃચ્છા પૂછે. વૈયાવૃત્ય અને સ્વાધ્યાયમાં નિયુક્ત કરવાને ગુરુજનને અભિપ્રાય જાણીને એવું પૂછે કે, હે ભદનત ! પ્લાન આદિની પરિચર્યામાં અથવા સ્વાધ્યાયમાં આજ્ઞા લઈને નિયુક્ત થવાની અભિલાષા રાખું છું કે ૮ ૯
પૂછવાથી જે કહેવું જોઈએ તે કહે છે. “વેચાવજો” ઈત્યાદિ.
અવયાર્થ–પદ્માવવિભોરણ-સર્વદુ:રવિમોક્ષને ચતુતિક સંસારના દુઃખના નિવારક એવા વેરાવવષે નિર-વૈયાવૃત્યે નિયુન લાનાદિકની પરિચર્યારૂપ, વૈયાવૃત્તિમાં નિયુક્ત કરવામાં આવેલા સાધુએ શનિઝાચો વૈચાવ ચર્વ-ઉલ્ટાનતઃ કૃત્ય કર્તવ્ય અગ્લાન પણાથી અર્થાત્ શારીરિક પરિશ્રમને ખ્યાલ ન કરતાં વૈયાવૃત્ય સારી રીતે કરવું જોઈએ વા અથવા સદવકુવો ત્તિને-સર્વશ્વવિભોળે ચતુગતિકરૂપ આ સંસારના દુઃખને નાશ કરનાર એવા સજ્જનિબં-સ્વાધ્યાયનિયુન સ્વાધ્યાયમાં નિયુક્ત કરવામાં આવેલ સાધુએ જિલ્ટાચશો-રાના કેઈપણ પ્રકારના ગ્લાનભાવ સિવાય સ્વાધ્યાય કરવો જોઈએ.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૯