Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જળે-વતુર્થ ફાગણ, ચત્ર અને વૈશાખ માસમાં આઠ આંગળને પ્રક્ષિપ્ત કરીને પ્રતિલેખના કરવી જોઈએ. આ સઘળાથી પાદેન (પિન) પૌરૂષીકાળનું જ્ઞાન થઈ જાય છે. ૧દો
આ પ્રમાણે દિવસની ચારે પૌરૂષીનું કર્તવ્ય કહીને હવે રાત્રીમાં ભિક્ષુએ શું કરવું જોઈએ. આ વાત સૂત્રકારે બતાવે છે–“જિ” ઈત્યાદિ.
મુનિ કે રાત્રિ કૃત્ય કા વર્ણન
અન્વયાર્થ-વિચHળો મિલૂિ િિ વ મા કુ-રિક્ષા મિશ્નર ત્રિ કવિ તુરો માન કુર્યાત બુદ્ધિશાળી મુનિ રાત્રીના પણ ચાર ભાગ કરી ત્યે. તો-તતઃ બાદમાં રાહુ રિ માસુ-વતુગરિ ત્રિમાણેy રાત્રીના એ ચાર ભાગમાં પણ તે ઉત્તર કા–રત્તાન કુર્યાત્ સ્વાધ્યાય આદિરૂપ ઉત્તર ગુણેની આરાધના કરે. ધના
કઈ રીતે કરે? તે કહે છે –“ઢ” ઈત્યાદિ.
અન્વયાર્થ–સાધુ રાત્રીની વઢ પરિસિ-પ્રથમાચાં ક્યાં પ્રથમ પૌરૂષીમાં પ્રથમ પ્રહારમાં સજ્જ યુઝા-વાધ્યાયં કુર્યાત્ સ્વાધ્યાય કરે, વી-દિતીયા દ્વિતીય પૌરૂષીમાં-બીજા પ્રહરમાં સ્વાર્થ ચિંતનરૂપ ધ્યાન કરે અથવા-જીન શાસ્ત્રોક્ત પૃવિના તથા દ્વીપ સાગર આદિના સ્વરૂપનું ચિંતવન કરે, તાણરીવવાં તૃતીય પૌરૂષીમાં–ત્રીજા પ્રહરમાં નિરામોહેં-નિદ્રામીક નિદ્રાલે, સવે જસ્થી-રતુમ ચતુર્થ પૌરૂષીમાં–થા પ્રહરમાં મુન્નોવિ-મૂયોર ફરીથી સન્ના જ્ઞ-હવાધ્યાર્ચ સુર્યાત્ સ્વાધ્યાય કરે વિશેષ-ગીતાર્થ સાધુઓના માટે જનકલ્પી સાધુઓના માટે તથા પરિવાર વિશુદ્ધિક ચારિત્રવાળાના માટે ત્રીજે, પ્રહર માત્ર નિદ્રાકાળ છે. બીજા મુનિ માટે બીજે અને ત્રીજો પ્રહર એ બંને પ્રહર નિદ્રાના છે. ૧૮.
- હવે રાત્રીના ચાર પ્રહરરૂપ ચારે ભાગેને જાણવાને ઉપાય બતાવતાં મુનિના સમસ્ત રાત્રી કર્તવ્યને કહે છે-“” ઈત્યાદિ.
અન્વયાર્થ–કથા ર્તિ ને- ચક્ષત્રં ર્તિ નત્તિ જ્યારે જે નક્ષત્ર રાત્રીને સમાપ્ત કરે છે, અર્થાત જે નક્ષત્રને ઉદય થવાથી રાત્રીનો પ્રારંભ થાય છે અને તેને અસ્ત થવાથી રાત્રીને અંત આવે છે. તદ્ નામ संपत्ते पओसकालम्मि विरमेज्जा-तस्मिन्नभश्चतुर्भागे संप्राप्ते प्रदोषकाले प्रारब्धात् હજાણાયા વિરમેન્ એવું એ નક્ષત્ર જ્યારે આકાશમાં પહેલાં ચોથા ભાગમાં પ્રાપ્ત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૨