Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિનયશીલ સાધુ કે ઔત્સર્ગિક દિનકૃત્ય કા વર્ણન
ભાવાર્થ –ગુરુદેવ જે વેવાવૃત્યમાં નિયુક્ત કરે તે મુનિ ઘણું જ આનંદ સાથે વૈયાવચ કરે અથવા જે સ્વાધ્યાયમાં નિયત કરે તે સારી રીતે સ્વાધ્યાય કરે. તે ૧૦
પ્રતિલેખના સકલ સામાન્યરૂપ એઘ સામાચારીનું મૂળ છે. આ માટે સર્વ પ્રથમ ગુરુજનને પૂછીને એ પ્રતિલેખના કરવી જોઈએ. આ પ્રમાણે કહીને હવે સૂત્રકાર વિનશિલ સાધુના ઔત્સર્ગિક દિનકૃત્યને કહે છે-“વિવાહ” ઈત્યાદિ.
અન્વયા–વિચxam fમજૂ–વિક્ષ: મિચ્છુ મેધાવી ભિક્ષુ વિત્ત જો ભાઈ -વિવરી વાર મન કુર્યાત્ દિવસના ચાર ભાગ કરી ત્યે. તો चउसु वि दिणभागेसु उत्तम गुणे कुज्जा-ततः चतुर्वपि दिनभागेषु उत्तरगुणान् कुर्यात પછીથી એ ચારેય ભાગમાં તે સ્વાધ્યાય આદિ કરવારૂપ ઉત્તર ગુણનું પાલન કરતા રહે. ૧૧
ઉત્તર ગુણેનું પાલન કઈ રીતે કરે ?તે કહેવામાં આવે છે-“ઢ” ઈત્યાદિ.
અન્વયાર્થ–મે વોરણ-9થમાચાં શાનું પ્રથમ પૌરૂષીમા-દિવસના પ્રથમ પ્રહરમાં સાર્થ ગુનાસ્વાધ્યાયે વાચનાદિકરૂપ સ્વાધ્યાય કરવા, વીચ સાથે ણિયાચઠ્ઠ દ્વિતીચાચાં શાને થાત્ બીજી પૌરૂષીના બીજા પ્રહરમાં સૂત્રાર્થ ચિંતનરૂપ ધ્યાન કરવું તરાહ મિરરવારā વુન્ના-તીરાયાં મિલાન કુતુ તૃતીય પૌરૂષીના-ત્રીજા પ્રહરમાં ભિક્ષાવૃત્તિ કરવી, પછી જરથી સન્નાથં -વતુર્થી રાધ્યા કર્યા ચેથા પ્રહરમાં સ્વાધ્યાય અને પ્રતિલેખન અદિ કરવું. ૧૨
પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરે” આ પ્રમાણે જે કહેવામાં આવેલ છે.
પૌરૂષિકાલ કા પરિજ્ઞાન
હવે એ પૌરૂષીકાળનું જ્ઞાન કરાવવા માટે સૂત્રકાર કહે છે-“ગાતા ઈત્યાદિ.
અન્વયાર્થ–બાણ મારે ટુવા-ગાવા માટે દિપા અષાઢ મહિનામાં દ્વિપદા પૌરૂષી થાય છે. પોતે મારે વજનવા-જવે મારે તુકપા પોષ માસમાં ચતુષ્પદા પૌરૂષી થાય છે. ઉત્તા સોપણ માસુ-ચૈત્રાશ્વયુગોથો ચિત્ર અને આ માસમાં તિરા વોરલી સુવz-ત્રિના પૌષિ મવતિ ત્રિપરા પૌરૂષી થાય છે. જે ૧૩
આ પ્રમાણે પૌરૂષીનું પ્રમાણ કહીને હવે સૂવકાર પૌરૂષીની વૃદ્ધિ અને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪