Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગમન આદિરૂપ રૂચિ ન કરતાં માર્ગ -મગનું પ્રતિત ઉપકરણ માત્રની પ્રતિલેખન કરે. સ્વાધ્યાયના પછી કાલ પ્રતિક્રમણ કરવું જોઈએ. અને ચતુર્થ પૌરૂષીમાં પણ સ્વાધ્યાય કરવાનું વિધાન છે. એ માટે આ ગાથામાં “કકિશમિત્ત જરૂ” એવું કહે છે મારા
પ્રતિલેખના વિધિ કા વર્ણન
હવે પ્રતિલેખનની વિધિ કહેવામાં આવે છે-“મુત્તિરો” ઇત્યાદિ.
અન્વયાર્થ–મુનિ મુપત્તિર્ય-મુલવણામ્ આઠ પુરવાળી સરકમુખવસ્ત્રિકાની સર્વ પ્રથમ પરિસેફિત્ત-કવિજેહરા પ્રતિલેખના કરે. એની પ્રતિલેખના કર્યા પછી જે મુસ્ટિશો જોઈ સ્ટિફથં કિન્ન-નો અંતિઃ 99અતિ પ્રતિèવત્ પ્રમાઈકાની, રજોહરણની, તથા આંગળીની ઉપર રાખી ગચ્છકલતિકાની અર્થાત્ પ્રમાજીકા દંડની રજોહરણ દંડની પ્રતિલેખના કરે, બાદમાં વચ્ચેની પ્રતિલેખના કરે. ૨૩
વસ્ત્રોની કયા પ્રકારે પ્રતિલેખના કરે ? એ માટે કહે છે કે-“ઢ” ઈત્યાદિ.
અન્વયાર્થ–=7ä થિ તુરિયૅ પુરવં પથમેવ રિજે-૪ર્થ સ્થિર ત્વરિત પૂર્વ વર્ષ પ્રતિહેવત્વ ઉભુટુક આસન ઉપર બેસીને મુનિ વસ્ત્રને ત્રાંસુ ફેલાવી સ્થિરતા અને અચપળતા પૂર્વક પુર્વ્ય-પ્રથમમ્ સર્વ પ્રથમ વસ્ત્રોની પ્રતિલેખના કરે. અર્થાત વસ્ત્રોને બન્ને બાજુએથી જોઈ લે. પરંતુ તેને ઝાટકે નહીં. જે તેના ઉપર કઈ જીવજંતુ ચાલતું ફરતું કે બેઠેલું નજરમાં આવે તો તેને યતનાપૂર્વક જ્યાં કઈ પ્રકારનો ઉપદ્રવ ન હોય તેવા સ્થાન ઉપર રાખી દે. તો વિ જોડે-તતઃ દ્વિતીયં પ્રશ્નોત્ પછીથી એનું પ્રફેટન કરે. અર્થાત યતનાથી વસ્ત્રને ઝાટકે, પ્રફેટન કર્યા પછી પ્રમાર્જન કરે જીવજંતુ અલગ ન થાય તે પંજણીથી પૂજે અને હાથ પૂજણા આદિમાં લાગેલ જીવજંતુને સુરક્ષિત સ્થાન ઉપર યતનાથી રાખી દે. ૨૪
પૂર્વ ગાથામાં સામાન્ય તથા પ્રતિલેખન પ્રફેટન અને પ્રમાજનને નિદેશ કર્યો, તેને વિશેષ રૂપથી સમજાવે છે-“ વાવિયં” ઈત્યાદિ.
અન્વયાર્થ–સારવાવિયં-ત્તિત પ્રતિલેખન અને પ્રસ્ફોટન કરતી વખતે વસ્ત્રને નચાવવું ન જોઈએ, તથા અ૪િ-અસ્જિતમ્ વળ દેવે ન
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૪